1. Home
  2. Tag "rammadir"

પીએમ મોદીના ઉપવાસ કોંગ્રેસને શંકા! ભાજપનો પલટવાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ તતા પહેલા 11 દિવસના ઉપવાસ કર્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતા વીરપ્પાઈ મોઈલીએ આની સામે શંકા વ્યક્ત કરી અને કહ્યુ છે કે હું જ્યારે મારા ડોક્ટર સાથે મોર્નિંગ વોક પર હતો. ત્યારે તેમણે મને જણાવ્યુ કે એક વ્યક્તિ 11 દિવસના ઉપવાસ કરીને જીવિત રહી શકે નહીં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code