1. Home
  2. Tag "Real Time Monitoring"

ચારધામ યાત્રામાં હવે ભાવિકોના સ્વાસ્થ્યનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે

નવી દિલ્હી, 17 માર્ચ 2026: ઉત્તરાખંડમાં આગામી 19 એપ્રિલ થી શરૂ થઈ રહેલી પવિત્ર ચારધામ યાત્રા (ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ‘હેલ્થ કવચ’ તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે સરકારે ‘ઈ-સ્વાસ્થ્ય ધામ’ (e-Swasthya Dham) પોર્ટલ દ્વારા ડિજિટલ મોનિટરિંગ કરવાની જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code