1. Home
  2. Tag "Redevelop"

અમદાવાદના બે દાયકા જુના વસ્ત્રાપુરના તળાવને રૂપિયા 5.15 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવને બે દાયકા બાદ 5.15 કરોડના ખર્ચે  હવે રિડેવલપ કરવાનો નિર્ણય એએસમી દ્વારા લેવામાં આવ્યો છે. કહેવાય છે. કે, તળાવના વોક-વેને  ઉંદરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો. દીવાલો પણ તૂટી ગઈ છે. તેથી વસ્ત્રાપુર તળાવને રિડેવલ કરવાની નાગરિકો દ્વારા પણ માગ ઉઠી રહી હતી. જેના પગલે તળાવને રીડેવલોપમેન્ટ કરાશે. એએમસીના સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code