આતંકી હુમલાને પગલે તાત્કાલિક રાહત પગલાના ભાગ રૂપે શ્રીનગરથી ચાર ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અસરગ્રસ્ત પ્રવાસીઓ અને પીડિતોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લીધાં છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને તેઓ સંબંધિત અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં રહીને પરિસ્થિતિ પર નજર […]