1. Home
  2. Tag "return"

ઋષભ પંતને આ ક્રિકેટરે આપેલી સલાહ ફરીથી મેદાનમાં પરત ફરવા કામ લાગી

ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયા બાદ આશિષ નેહરાના માર્ગદર્શન અને પ્રભાવનો વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે સ્વીકાર કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલરની ખુશ રહેવાની સલાહએ મુશ્કેલ તબક્કા દરમિયાન ઘણી મદદ કરી છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ રાત્રે દિલ્હી-દહેરાદૂન રોડ પર પંતનો અકસ્માત થયો હતો. પંત IPL 2025 માં ભાગ લઈ રહ્યો […]

સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફર્યા, ફ્લોરિડાના સાગર વિસ્તારમાં કર્યું લેન્ડિંગ

નવી દિલ્હીઃ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ ભારતીય સમય અનુસાર સવારે 3.30 કલાકે ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. 9 મહિનાથી વધુ સમય પછી પૃથ્વી પર પાછા ફરવાનું તેમનું ઐતિહાસિક અવકાશ મિશન પૂર્ણ કરે છે. સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાત્રીઓના ઉતરાણનો […]

અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે પૃથ્વી પર પાછા ફરશે

નવી દિલ્હીઃ ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરવાના છે. તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં અસામાન્ય રીતે લાંબા સમય સુધી રહ્યા પછી પરત ફરી રહ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને જતું અવકાશયાન થોડા કલાકોમાં ISS થી અલગ થઈ જશે અને મંગળવારે સાંજે 5:57 વાગ્યે […]

બુમરાહ-સેમસન સહિત ત્રણ દિગ્ગજ IPL ખેલાડીઓની ઈજા અંગે અપડેટ, જાણો ક્યારે મેદાનમાં પરત ફરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ટૂંક સમયમાં શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 22 માર્ચે રમાશે. પરંતુ આ સિઝનમાં ત્રણ એવા ખેલાડીઓ છે જેમના રમવા પર શંકા છે. જો કે હવે અપડેટ મળી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સનો ઘાતક ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે મેદાનથી દૂર છે. લખનૌ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર મયંક યાદવ પણ પીઠની સમસ્યાથી […]

અમેરિકાની સામે પડ્યો નાનકડો દેશ, ગેરકાયદેસર પ્રવાસીઓના 2 મિલેટ્રી પ્લેન મોકલ્યા પરત

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલંબિયા હતું. ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો છે પરંતુ આ પગલું કેમ લેવાયું? ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં […]

સીરિયામાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચાર ભારતીયો પરત સ્વદેશ પહોંચ્યાં

નવી દિલ્હીઃ સીરિયામાં ઉથલપાથલ વચ્ચે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ચાર ભારતીય નાગરિકો દિલ્હી પહોંચી ગયા છે. ભારત સરકારની મદદથી ચારેય નાગરિકો ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ચારેય લોકોએ મદદ માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો. એક ભારતીય નાગરિકે કહ્યું કે, ઘરે પાછા આવીને ખૂબ જ સારું લાગે છે. ભારતીય દૂતાવાસે તેમને ઘણી […]

ફિલ્મ ફ્લોપ જાય ત્યારે કોઈ વળતર નહીં મળતું હોવાનો આ સ્ટાર્સે કર્યો ખુલાસો

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગન હાલ તેમની ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે. અજય ફિલ્મમાં એકવાર ‘સિંઘમ’ અવતારમાં જોવા મળ્યો છે, જ્યારે અક્ષયે ફિલ્મમાં કેમિયો ભજવ્યો હતો. આ દરમિયાન, બંનેએ આજના સમયમાં કલાકારોને તેમની ફિલ્મો માટે ચૂકવવામાં આવતી ફી વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો છે કે, ક્યારેક ફિલ્મો ફ્લોપ થાય તો તેને […]

UPI પેમેન્ટને પણ લઈ શકો છો પાછું, ભૂલથી થયેલુ પેમેન્ટ પરત મેળવવા કામ આવશે આ ટ્રિક

યૂનિફાઈડ પેમેન્ટ એટલે યૂપીઆઈ આજે દેશનું સૌથી મોટું પેમેન્ટ સિસ્ટમ થી ગયું છે. યૂપીઆઈએ એક ઝાટકામાં એનએફસી પેમેન્ટ સિસ્ટમને ખતમ કરી દીધુ છે. યૂપીઆઈ પેમેન્ટનો ઉપયોગ ચાની દુકાનથી લઈ ફ્લાઈટ ટિકિટ બુક કરવા સુધીમાં થી રહ્યો છે. યૂપીઆઈની એક સમસ્યા છે કે એક ભૂલથી ઓછુ કે વધારે થઈ શકે છે. ઘણી વાર ભૂલથી આપણે કોઈને […]

એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી

નવી દિલ્હીઃ એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી છે. તે ઉપરાંત કોવિશિલ્ડની ખરીદી અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી. તેના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી છે. AstraZeneca એ થોડા દિવસો પહેલા Covishield ની કેટલીક આડઅસરોનો […]

ઘુસખણોર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને પરત ક્યારે મોકલાશે? સરકારને જનતાનો સવાલ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રામ નવમીના દિવસે જહાંગીરીપુરીમાં થયેલી હિંસામાં પોલીસે ધમધમાટ તેજ કરી છે. દરમિયાન સમગ્ર પ્રકરણમાં બાંગ્લાદેશી મુસ્લિમોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેમજ ભાજપ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની સંડોવણી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. દરમિયાન દેશમાં એક અંદાજ અનુસાર સમગ્ર દેશમાં ગેરકાયદે રીતે 2 કરોડ બાંગ્લાદેશીઓ વસવાટ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code