ગુજરાત યુનિને આરટીઆઈ એક્ટ હેઠળ અરજદારને માહિતી આપવા માહિતી કમિશનરનો હુક્મ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોને આરટીઆઈ એક્ટ હેઠળ અરજદારને માહિતી આપવા માહિતી કમિશનરે આદેસ કર્યો છે. યુનિના પૂર્વ સેનેટ મેમ્બરે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જેમાં અપૂરતી માહિતી આપવામાં આવતી હતી. સતત અપૂરતી માહિતી મળવાને કારણે પૂર્વ સેનેટ મેમ્બરે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જેથી માહિતી કમિશનરે ગુજરાત યુનિવર્સીટીને આઈટીઆઈ એકટ હેઠળ તમામ માહિતી આપવાનો હુકમ […]