મનરેગાનું નામ બદલાશે, વિકસિત ભારત-જી રામજી યોજના કરાશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA/મનરેગા)ના સ્થાને ‘વિકસિત ભારત-જી રામ જી યોજના (VB-G RAM G)’ લઈને આવી રહી છે. આ માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરશે. આ બિલ હેઠળ હવે દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસને બદલે 125 દિવસના મજૂરી રોજગારની કાયદેસર ગેરંટી મળશે. જોકે, બિલ […]


