1. Home
  2. Tag "Sabarmati Riverfront"

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતા વધારવા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવા માટેનું આકર્ષક સ્થળ બની ગયું છે. રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ફુટ બ્રિજ સહિત અનેક આકર્ષણો છે. રિવરફ્રન્ટ દર વર્ષે પતંગોત્સવ સહિત ઉત્સવો પણ ઊજવાતા હોય છે. હવે રિવરફ્રન્ટની સુંદરતા વધારવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં આકર્ષક રંગબેરંગી લાઈટ્સ,ગ્લો ગાર્ડન અને […]

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરના ઈવેન્ટ સેન્ટરમાં 23મી માર્ચે યોજાશે વિરાંજલી કાર્યક્રમ

અમદાવાદઃ દેશની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા. 23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવશે. છેલ્લા 14 વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વીરાંજલિ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે, ત્યારે આગામી 23 માર્ચે આ વીરાંજલિ […]

સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને અટલ બ્રિજ ફળ્યો, રોજની પાંચ લાખની આવક

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પર નવ નિર્મિત અટલફૂટ ઓવર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ત્રણ દિવસ સુધી લોકો માટે એન્ટ્રી ફી રાખવામાં આવી હતી. ત્યારબાદ બુધવારથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ફૂડ ઓવરબ્રિજ ઉપર પ્રવેશ માટેની ફી ના દર નક્કી કરવામાં આવ્યા હતા. જેના પગલે એન્ટ્રી ફી રાખ્યા બાદ ફૂટ ઓવરબ્રિજ […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર સીએમ પટેલ સાથે હજારો લોકોએ કર્યા યોગ

અમદાવાદઃ ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 1 મેથી મફત યોગા અને એરોબિક્સ કલાસ શરૂ થશે

અમદાવાદઃ શહેરીજનો માટે સાબરમતી રિવરફ્રન્ટ ફરવા માટેનું ડેસ્ટીનેશન બની ગયુ છે. રિવરફ્રન્ટ પર લોકો વધુ મનોરંજન અને આરોગ્યને સુધારવા અંગેની સુવિધા મેળવે તેના માટે નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટને વધુ સારું અને મનોરંજન માટે બનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવશે. આગામી 100 […]

સાબરમતી રિવરફ્રન્ટની દીવાલ પર સીરામીક માટીના ગાંધીજીના ભિતચિત્રને અમિત શાહે ખૂલ્લું મૂક્યું

અમદાવાદઃ સત્ય અને અહિંસાના પૂજારી,રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સાબરમતીના તટ ઉપર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ,ભારત સરકાર દ્વારા આયોજીત માટીના કુલ્હડમાંથી બનાવેલ પૂજ્ય બાપુના ભીંતચિત્રનું અનાવરણ ગાંધીનગર લોકસભાના સાંસદ,કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય MSME મંત્રી  નારાયણ રાણે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ,ભારત સરકાર ના પદાધિકારીઓ તથા સૌ […]

અમદાવાદની જનતાને મળશે દિવાળી ભેટઃ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોટ રેસ્ટોરન્ટ શરૂ થશે

અમદાવાદઃ શહેરના મધ્યપમાંથી પસાર થતી સાબરમતી નદીની સુંદરતામાં વધારો કરીને મનપા દ્વારા રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં શહેરીજનોના મનોરંજન માટે વિવિધ રાઈડર્સ પણ શરૂ કરવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા પણ શરૂ કરવામાં આવી હતી. જો કે, સી-પ્લેનમાં ટેકનીક ખામી સર્જાઈ હોવાથી લાંબા સમયથી બંધ […]

સાબરમતી રિવરફ્રન્ટ પર ‘નો પાર્કિંગ ઝોન’ નથી, પોલીસ વાહન જપ્ત કે દંડ કરી શકે નહીઃ હાઇકોર્ટ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાબરમતી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જોકે હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના રોડ ઉપર ટ્રાફિક વધી રહ્યો છે. રિવરફ્રન્ટની મુલાકાતે આવનારાઓ પણ વધી રહ્યાં છે. ત્યારે રિવરફ્રન્ટની મુલાકાતે આવેલા એક વ્યક્તિને ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ થયો હતો. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો કોઈ ઝોન ન હોવા છતાં આ વ્યક્તિનું […]

સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-2નો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ 11 કિ.મી.માં રૂ. […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના કાંઠે 33 હજાર વૃક્ષોનું કરાશે વાવેતર

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો ઉંચી-ઉચી ઈમારતો ઉભી થઈ છે. બીજી તરફ વૃક્ષ ઓછા બચ્યાં છે. જો કે, લોકોને શુદ્ધ હવા મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં બાગ-બગીચા ઉભા કરવામાં આવ્યાં છે. જો કે, પ્રદુષણને ઘટાડવા માટે તંત્ર દ્વારા કામગીરી તેજ બનાવવામાં આવી છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના એક કાંઠે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 33 હજાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code