1. Home
  2. Tag "Salangpur Kstabhanjan temple dispute"

સાળંગપુરમાં ભીતચિત્રોના વિવાદના મુદ્દે સ્વામિનારાયણ સંતોની બેઠકમાં સમિતિ રચવા નિર્ણય

અમદાવાદઃ  સાળંગપુરધામમાં ભવ્ય હનુમાનજીની પ્રતિમાની નીચેના ભીંતચિત્રોએ  મોટો વિવાદ સર્જી દીધો છે. આ ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીને પ્રણામ કરતા દર્શાવાતા હનુમાનજીના ભક્તોની લાગણીને ઠેસ પહોંચી હતી. હનુમાનજીને નિલકંઠવર્ણીને પ્રણામ હોય એવા ચિત્રોના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો બિચક્યો હતો. ત્યારબાદથી હિન્દુ સમાજના સંતો, હિન્દુ સંગઠનના નેતાઓ અને કાર્યકરો, હનુમાન ભક્તો રોષે ભરાયેલા છે. રવિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code