1. Home
  2. Tag "Samachar Article"

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

નવી દિલ્હી: ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના પ્રથમ મુકાબલામાં આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. આ શ્રેણીમાં KL રાહુલની આગેવાની હેઠળની ટીમમાં રોહિત અને વિરાટ કોહલી પણ ODI માટે રમશે. ભારત પર ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન ટીમ સામે મજબૂત શરૂઆત […]

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી: પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જીવન અને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે […]

મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી

નવી દિલ્હી: મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી છે. મુંબઈમાં આયોજિત ‘હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ’ ઇવેન્ટમાં, આ જાહેરાત કરવામાં આવી હતી.ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વપરાશકર્તાઓ ટૂંક સમયમાં તેમની રીલ્સનો મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડઅને તમિલમાં અનુવાદ કરી શકશે. આ અપગ્રેડ AI-આધારિત ઓટોમેટિક ડબિંગ અનેલિપ-સિંકિંગ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે. અત્યાર સુધી, આ સુવિધા ફક્ત […]

થાઈલેન્ડના વિદેશ મંત્રી આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે -વિદેશમંત્રી જયશંકર સાથે બેઠક કરશે

નવી દિલ્હી: થાઈલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી સંબંધોને મજબૂત બનાવવાની તક છે. તેઓ આજે દિલ્હીમાં સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે. ફુઆંગકેટકેઓ દ્વિપક્ષીય ચર્ચા માટે આવતીકાલે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકરને મળશે. ઉલ્લેખનીય છે […]

ચક્રવાત દિત્વાના પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડું “દિત્વાહ” છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને ત્યાં કેન્દ્રિત છે. આ વાવાઝોડું કરાઈકલથી લગભગ 80 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 160 કિમી દક્ષિણ – દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિમી દક્ષિણમાં સ્થિત છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર લગભગ ઉત્તર તરફ આગળ વધવાની […]

ભારત અને અમેરિકાએ 7,995 કરોડના મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, ભારત-અમેરિકા સંબંધો અંગે હવે સારા સમાચાર આવ્યા છે. ભારતે અમેરિકા સાથે 7,995 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળને કાર્યરત 24 MH-60R સીહોક રોમિયો હેલિકોપ્ટરના ઉત્પાદન […]

મહારાષ્ટ્રના ગોંદિયામાં 11 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગોંદિયામાં અગિયાર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે પોલીસને હથિયાર અને દારૂગોળા પણ સોંપ્યા છે. પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા આ નક્સલીઓ માટે 89 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓ પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ના દરેક્ષ દલમ સાથે સંકળાયેલા હતા. […]

બંગાળના રાજ્યપાલનો મોટો નિર્ણય, રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ રાખવામાં આવ્યું

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજધાની કોલકાતામાં રાજ્યપાલ નિવાસસ્થાનનું નામ બદલવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી તે ‘રાજભવન’ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે તેનું નામ બદલીને ‘લોકભવન’ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ સીવી આનંદના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમણે તાજેતરમાં પશ્ચિમ બંગાળ નજીક […]

શ્રીલંકામાં ચક્રવાત દિતાવાએ તબાહી મચાવી, 123 લોકોના મૃત્યું

નવી દિલ્હી: શ્રીલંકામાં ચક્રવાત દિતાવાએ ભારે તબાહી મચાવી છે, જેમાં ઓછામાં ઓછા 123 લોકોના મૃત્યું થયા છે. બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. દિતાવા હવે ભારત તરફ વળ્યું છે. વાવાઝોડાને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ચક્રવાત દિટવાહને કારણે ફ્લાઇટ્સ રદ થવાને કારણે 300 ભારતીય મુસાફરો ત્રણ દિવસથી કોલંબોમાં ફસાયેલા છે. ચક્રવાત દિટવાહને […]

ઓપરેશન સાગર બંધુ: ભારતે વધુ 12 ટન રાહત સામગ્રી શ્રીલંકા મોકલી

નવી દિલ્હી: શ્રીલંકામાં દિત્વાહ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધી 69 લોકોના મોત થયા છે જ્યારે 34 લોકો હજુ પણ લાપતા છે. આ કઠિન સમયમાં ભારતે ‘ઓપરેશન સાગર બંધુ’ હેઠળ શ્રીલંકાને મોટી માનવીય મદદ મોકલી છે. શનિવારે ભારતીય વાયુસેનાનું C-130J વિમાન આશરે 12 ટન રાહત સામગ્રી સાથે કોલંબોમાં ઉતર્યું હતું. મોકલવામાં આવેલી સામગ્રીમાં ટેન્ટ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code