શ્રીલંકામાં પરિસ્થિતિ સુધરશે અને એશિયા કપ રમાશે તેવી આશા આ મહાન ક્રિકેટરે વ્યક્ત કરી
નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા શ્રીલંકામાં લોકો પાસે એક ટાઉમ જવાનું પુરતુ ભોજન પણ નથી, એટલું જ નહીં લોકો રસ્તા ઉપર ઉતરી આવતા ઈમરજન્સી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આગામી દિવસોમાં શ્રીલંકામાં યોજાનારા એશિયા ક્રિકેટ કપના આયોજનને લઈને લોકોની નજર મંડાયેલી છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ આશા વ્યક્ત કરી હતી કે, […]