સૂર્યકુમાર યાદવ અને જય શાહ ટ્રોફી સાથે હનુમાન મંદિરે પહોંચ્યા
અમદાવાદ, 9 માર્ચ 2026: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઈતિહાસ રચી દીધો છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવી સતત બીજી વખત ખિતાબ જીત્યા બાદ ભારતીય કેપ્ટન અને મેનેજમેન્ટ ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હેડ કોચ ગૌતમ ગંભીર, ICC પ્રમુખ જય શાહ […]


