વટ સાવિત્રી પર આ પ્રકારની સાડી પહેરો, દેખાશો સુંદર
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ખૂબ મહત્વ છે.વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.આ દિવસે વટવૃક્ષની નિયમાનુસાર પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે,વટવૃક્ષની પૂજા કરવાથી લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનું ફળ પ્રાપ્ત […]