અમરેલીના સરોવડા ગામે મીઠી નીંદર માણી રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા મોત
અમરેલીઃ જિલ્લામાં સિંહની જેમ દીપડાંની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જોકે સિંહને શિકાર મળી રહેતો હોવાથી લોકો પર હુમલો કરતો નથી, જ્યારે દીપડા ગમે ત્યારે સીમ-વગડામાં કે ગામના પાદરમાં આવીને એકલ-દોકલ વ્યાક્તિઓ પર હુમલાઓ કરતા હોય છે. દીપડાનો આતંક હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સતત વધતા જતા બનાવોને લઈ ગામડાઓમાં લોકો ભયથી ફફડી રહ્યા છે. […]