ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે જૂનાગઢનો એક સમાજ આપશે ચાંદીની 200 ઈંટ
અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢનો અખિલ વિશ્વ સિંધી સમાજ મંદિર નિર્માણ માટે એક કિલો વજનની 200 ઈંટ આપશે. ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો […]