શિયાળામાં રફ સ્કિન થાય છે અને પછી થાય છે એલર્જી ? તો જોઈલો આ તમારા માટે કેટલીક ટિપ્સ
સ્કિનની એલર્જી દૂર કરવા એલોવીરા જેલ લગાવો ગુલાબજળના વડે ચેહરાને લાફ કરવાથી એલર્જી મટે છે આજની આ ભાગદોળ વાળી લાઈફમાં આપણે આપણી કાળજી લેવાનું ચૂકી જતા હોઈએ છે, બહાર જઈએ ત્યારે આપણા ચહેરા તથા હાથ-પગની સ્કિન પર ડસ્ટ લાગી તો હોઈએ છે, આ સાથે જ હાલ તો ઠંડીની સિઝન છે એટલે તરત સ્કિનમાં એલર્જી થઈ […]