1. Home
  2. Tag "Sleep"

શું તમને પુરતા પ્રમાણમાં ઊંઘ નથી આવતી? તો ફોલો આ સ્ટેપ્સ

કેટલાક લોકોને ટેન્શનના કારણ ઊંઘ નથી આવતી હોતી, તો કેટલાક લોકોને અન્ય કારણોસર ઊંઘ નથી આવતી હોતી, આવામાં આ સમસ્યાથી જો સૌથી મોટી તકલીફ થતી હોય તો તે એ છે કે લોકોને આગળ જતા અનેક ભયંકર બીમારીઓ થતી હોય છે. પણ હવે ચિંતા  કરવાની જરૂર નથી કારણ કે જો આ સ્ટેપ્સને ફોલો કરવામાં આવશે તો […]

ઊંઘ નથી આવતી, અને તણાવ છે? તો ડાયટમાં સામેલ કરો આ સુપરફુડ

કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે તે લોકોને ચિંતાના કારણે ઊંઘ આવતી હોતી નથી અથવા ક્યારેક એવું પણ સામે આવે છે કે ઊંઘના ના આવવાને કારણે વ્યક્તિને ઈન્સોમ્નિયા નામની બીમારી પણ થઈ જતી હોય છે. આ બીમારીમાં માણસને ઊંઘ આવવાનું બંધ થઈ જાય છે અને પછી ઊંઘની ગોળી પણ લેવી પડતી હોય છે. તો […]

જો તમને આ બીમારીઓ છે,બપોરે સુવાની ભૂલ ન કરતા

હંમેશા સુવા માટેનો સમય જો શ્રેષ્ઠ હોય તો તે છે રાત્રીનો સમય, ઘણા મોટી ઉંમરના લોકો કહે છે કે રાત્રીના સમય સીવાય દિવસના સમયે સુવાની આદત પાડવી જોઈએ નહીં. આ પાછળ પણ કેટલાક કારણો છે, અને જે લોકોને હ્યદય રોગની સમસ્યા હોય, કફની સમસ્યા હોય અને જે લોકોમાં મેદસ્વિતા હોય તેમણે બપોરના સમયે સુવુ જોઈએ […]

જો રાત્રીના સમયે ઉંઘ નથી આવતી, તો એકવાર આ ડાયટને ફોલો કરી જૂઓ

રાત્રીના સમયે નથી આવતી ઊંઘ તો આ ડાયટને કરો ફોલો ધ્યાન રાખો ઈન્સોમ્નિયા તો નથી ને? રાત્રીના સમયે ઊંઘ ન આવવી તે પણ ચીંતાનો વિષય છે. કેટલાક લોકો જે લોકો રાતના સમય પર નોકરી કે કામ કરતા હોય છે તે લોકોને ક્યારેક આ પ્રકારની આદત પડી જતી હોય છે અથવા ઈન્સોમ્નિય નામની બીમારી પણ થઈ […]

સૂતા પહેલા મોબાઈલ, ટીવી, લેપટોપ પર સમય વિતાવવો છો ? તો જાણી લો આ વાત

ડિજિટલ સ્ક્રીનની નકારાત્મક અસર ઊંઘ અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી અભ્યાસમાં થયો ખુલાસો ડિજિટલ ગેજેટ્સ તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય માટે ખતરો છે, તેમ છતાં સૂચવવામાં આવેલો આ પહેલો અભ્યાસ નથી.આવા લાંબા નમૂનાના કદ સાથે ડિજિટલ વપરાશની આરોગ્ય અસરોની વધુ ગંભીરતાથી તપાસ કરવા માટે ઘણા વધુ અભ્યાસો પહેલાથી જ કરવામાં આવ્યા છે.આ અભ્યાસ આપણને એ જ […]

રાતના 10થી 11 વાગ્યા વચ્ચે સુઈ જવાથી હ્રદય તંદુરસ્ત રહે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે. શોધકર્તા […]

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ગીતે અભિનેત્રી અનુષ્કા શર્માની રાતની ઉંઘ ઉડાવી દીધી

દિલ્હીઃ સોશિયલ મીડિયા ઉપર હાલ એક જ અવાજ સંભળાય છે અને તે છે છત્તીસગઢના સહદેવની. સહદેવનું ‘જાને મેરી જાનેમન, બચપન કા પ્પાર ભૂલ નહીં જાના’ સોશિલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું છે. સહદેવની ગીત ગાવાની સ્ટાઈલ પણ લોકોને પસંદ આવી છે. જાણીતા લોકો પણ સહદેવના આ ગીતના દિવાના થઈ ગયા છે. દરમિયાન ફિલ્મ અભિનેત્રી અનુષ્કા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code