કચ્છના નાનારણમાં કમોસમી વરસાદને લીધે મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન
મીઠાના અગરો પર વરસાદી પાણી ફરી વળ્યા અગરિયાઓ રણ વિસ્તારમાંથી પોતાના વતન પરત ફર્યા રણ વિસ્તારમાં પાણી ભરાતા હવે વાહનો પણ જઈ શકે તેવી સ્થિતિ નથી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી, ખારાઘોડા, ઝિંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાનારણ તરીકે ઓળખાય છે. ઉનાળા દરમિયાન કચ્છના નાનારણ વિસ્તારમાં મીઠાની સીઝન ધમધોકાર ચાલતી હોય છે, અનેક અગરિયાઓ પરિવાર સાથે રણમાં […]