1. Home
  2. Tag "smc"

રાજ્યના આઠ મ્યુનિ.કોર્પોરેશનને શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડ ફાળવાયા

અમદાવાદઃ મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશનોને કોરોનાને લીધે ખર્ચ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત 8 મ્યુનિ.કોર્પોરેશનને  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડની ગ્રાંટ ફાળવી દીધી છે.  ઉપરાંત જામનગરને ઐતિહાસિક ભૂજિયા કોઠોની મરામત માટે રૂ. 10 કરોડની વધારાની ગ્રાંટ પણ ચુકવવામાં આવી હોવાનું ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર […]

કોરોના મહામારીઃ સુરતમાં કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજાઓ રદ

કોવિડની કામગીરી સાથે સંકળયેલા કર્મચારીઓની રજા રદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય કોરોનાના નવા ટ્રેન્ડને કારણે શહેરમાં ઝડપથી સંક્રમણ વધ્યું અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. હેરિટેજ સિટી અમદાવાદ અને ડાયમન્ડ સિટી સુરતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. બીજી તરફ બંને નગરોમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ […]

સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનમાં લક્ષણો બદલાયાં, દર્દીઓને પેટમાં દુઃખાવાના લક્ષણો જોવા મળ્યાં ?

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો ઈનવિઝિબલ હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. આ સ્ટ્રેનમાં માથુ દુઃખાવુ, ખાંસી સહિતના લક્ષણો જોવા મળતા નથી. જો કે, કોરોનાના આ સ્ટ્રેનમાં કેટલાક કિસ્સામાં તાવના લક્ષણો જોવા મળ્યાં છે. જ્યારે સૌથી વધારે પેટમાં દુઃખાવાના લક્ષણો જોવા મળ્યાં હોવાનું જાણવા મળે […]

સુરતમાં લારી-ગલ્લા અને શાકમાર્કેટ સાંજના સાત કલાકે કરાશે બંધ

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા ગાર્ડન અને બસ સેવા બંધ કરવામાં આવી હતી. હવે સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે જ્યાં લોકોની ભીડ એકત્ર થાય છે તેવી સ્થળો ઉપર ભીડ ઓછી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી લારી-ગલ્લા અને શાકમાર્કેટ સાંજના સાત કલાક પછી બંધ રહેશે. આ ઉપરાંત ખાણી-પીણીના વેપારીઓએ રાતના 9 કલાકે ધંધા […]

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા બે દિવસ તમામ મોલ બંધ રાખવા આદેશ

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન વકરે તે માટે બે દિવસ માટે તમામ મોલને બંધ રાખવા માટે મ્યુનિસપલ કોર્પોરેશને આદેશ કર્યો હતો. જેથી આજે તમામ મોલ બંધ રહ્યાં હતા. તેમજ આવતીકાલે પણ તમામ મોલ બંધ રહેશે. આ ઉપરાંત ટેક્સટાઈલ્સ માર્કેટમાંથી કોરોના વાયરસના પોઝિટિવ […]

સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે ફાયરબ્રિગેડ એકશનમાં : 32થી વધારે મિલકતો કરાઈ સીલ

અમદાવાદઃ ગુજરાતમાં ફાયરસેફ્ટી મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. દરમિયાન આજે સુરતમાં કોર્પોરેશનના ફાયરબ્રિગેડ દ્વારા ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો અને સંસ્થાઓ સામે લાલઆંખ કરી હતી. દરમિયાન સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલ, દુકાનો મળીને 32થી વધારે મિલકતો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સધન […]

મનપા ચૂંટણીઃ કોંગ્રેસે 142 ઉમેદવારોના નામ કર્યા જાહેર, ટિકીટ કપાતા કેટલાક કાર્યકરોમાં નારાજગી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા પાંચ મનપાના વિવિધ વોર્ડ માટે 142 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના ઉમેદવારોની યાદી હવે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે પાંચ મનપા માટે ઉમેદવારોની પસંદગીની યાદી જાહેર કરતા વિકિટ વંચિત રહેલા નેતાઓં નારાજગી ફેલાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ મનપાની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code