ખારાઘોડા અને ઝિંઝુવાડાના રણમાં વાવાઝોડાને લીધે સોલાર પેનલો તૂટી પડી
સુરેન્દ્રનગર, 19 માર્ચ 2026: Solar panels collapsed due to storms રાજ્યના હવામાન વિભાગે બે દિવસ વાવાઝોડા સાથે માવઠાની આગાહી કરી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝિંઝુવાડાના રણ વિસ્તારમાં વાવાઝોડું ફુકાતા મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાના કારણે રણમાં 20થી વધુ સોલાર […]


