કોંગ્રેસના કેટલાક પક્ષપલટુના અરમાનો અધુરા રહ્યા, ભાજપે ટિકિટ ન આપતા નિરાશ થવું પડ્યું
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જાહેર થતાં જ પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી હતી. કોંગ્રેસના ઘણા કાર્યકરો અને નેતાઓએ તો ચૂંટણી જાહેર થયા પહેલા જ ભાજપમાંથી ટિકિટ મળશે તેવી આશાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આવા ઘણા નેતાઓના અરમાનો અધૂરા રહ્યા છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા બાદ તેમને ખેરાળુની બેઠક પરથી ટિકિટની માગણી […]