1. Home
  2. Tag "somnath"

સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં 8 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાદામ સોમનાથ મહાદેવ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. પવિત્ર શ્રાવણ મહિનામાં આઠ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ અને આજૂબાજૂના પ્રવાસન સ્થળો પ્રવાસીઓની પહેલી પસંદ

સોમનાથ મંદિર અને ત્રિવેણી સંગમનો અદભૂત નજારો શ્રાવણ મહિનામાં ભક્તોની ભારેભીડ ગીર-સોમનાથઃ- હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તો માટો પ્રમાણમાં પ્રથમ જ્યોર્તિંગ સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યાપે આ મહિનામાં પ્રવાસીઓની પહેલી પસંદ સોમનાથ હોય છે અહી ભક્તિમય વાતાવરણ અને  કુદરતી સાનિધ્યનો નજારો જોવા મળે છે.હાલ સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.સોમનાથની આજૂબાજૂ […]

આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિતે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર

આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપુર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર ગીરસોમનાથ: શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ તરફ આવતો જોવા મળી રહ્યો છે.આમ,આંખું સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે […]

ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો, 10 લાખ સરકારી નોકરી, બેકારોને 3 હજારનું ભથ્થુ અપાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પર ફોકસ વધારી રહી છે. આપ’ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ પખવાડિયામાં બીજીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. અને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથમાં સભાને સંબોધી હતી. તેમણે જાહેર સભામાં ગુજરાતના યુવાઓને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. […]

સોમનાથમાં ધાર્મિક સ્થળોના દર્શન માટે બસ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ સોમનાથ મંદિર પ્રથમ જયોર્તિલીંગ હોવાથી શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોમનાથ યાત્રાધામ ખાતે આવતા ધર્મપ્રેમી જનતાને વધુને વધુ સુવિધા મળે તે માટે ઈ-બસ સેવા ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન ઉધોગને […]

સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના

134 કરોડના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ આગામી બે વર્ષમાં તૈયાર થશે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ મંદિરના વારસાને દર્શાવતું હશે સોમનાથ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે જ્યાં દેશ – વિદેશથી લાખો ભાવિકો સોમનાથ મહાદેવના દર્શને આવે છે . અંહી યાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે. તેમ છતાં યાત્રીઓને સુવિધા આપવામાં કેન્દ્રનું […]

સોમનાથ જતા દર્શનાર્થીઓને મળશે આ સુવિધા

સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી દર્શનાર્થીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેન્ટ મુકવામાં આવ્યા ચેકીંગ પોઇન્ટ થી મુખ્ય દ્વાર સુધી મુકાયા ટેન્ટ રાજકોટ: સોમનાથ મંદિરમાં ચેકીંગ પોઇન્ટથી મુખ્ય દ્વાર એટલે કે દિગ્વિજય દ્વાર સુધી દર્શનાર્થીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉનાળામાં તડકો અને ચોમાસા […]

સોમનાથ મંદિર નવા રંગરૂપમાં જોવા મળશે,આઠ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું કલર કામ

સોમનાથ મંદિર નવા રંગરૂપમાં જોવા મળશે આઠ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું કલર કામ આગામી શ્રાવણ માસમાં નવા રંગરૂપમાં જોવા મળશે મંદિર ગીરસોમનાથ: કરોડો લોકોની પ્રિય જગ્યા અને લોકોને સૌથી વધારે શાંતિનો અનુભવ થાય તેવી જગ્યા એટલે કે સોમનાથ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. જાણકારી અનુસાર પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિર આગામી શ્રાવણ માસ દરમિયાન […]

સોમનાથ સહિત આઠ ધાર્મિક સ્થળોને ભિક્ષુકમુક્ત બનાવાશે, રૈનબસેરામાં રાખવામાં આવશે

અમદાવાદઃ રાજ્યમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ અમદાવાદ શહેરમાં પસંદ કરેલા કેટલાક ચાર રસ્તા ઉપર એએમટીએસની બસમાં રસ્તા ઉપર ભિક્ષા વૃતિ કરતા બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને માથા ઉપર છત્ત મળી રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code