ભારત અને કુવૈતના લોકો વચ્ચેના વિશેષ સંબંધો વધુ મજબૂત બનાવાશેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ કુવૈતની મુલાકાત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે, હું કુવૈતના અમીર હિઝ હાઈનેસ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. અમે કુવૈત સાથેના ઐતિહાસિક જોડાણની ઊંડી કદર કરીએ છીએ જે પેઢીઓથી પોષાય છે. અમે માત્ર મજબૂત વેપાર અને ઊર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયા […]