1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલમાં સૌંદર્ય સોળે કળાએ ખાલી ઊંઠ્યું

રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. તેમજ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ભરાવાની તૈયારીમાં હોય ડેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. જેથી સ્ટચ્યુની આસપાસમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તારમાં પણ વનરાજી ખીલી ઊઠતા સૌંદર્ય […]

ભરચોમાસે નર્મદા નદી સુક્કી ભઠ્ઠ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પાણી ઘટતા ક્રુઝ બોટ સેવા બંધ કરવી પડી

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં સીઝનના 80 ટકા કરતા પણ વધુ વરસાદ પડ્યો હોવા છતાં ભર ચોમાસે નર્મદા નદી સૂકી ભઠ્ઠ જોવા મળી રહી છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં ચાલતી એકતા ક્રુઝબોટ બંધ કરવાનો વારો આવ્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓની ભીડ વધી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ […]

2018માં સ્થાપિત થઇ હતી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી,અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ધરાવે છે બમણી ઊંચાઈ

વડોદરા:અંગ્રેજોને દેશમાંથી ભગાડવાની સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ તે વ્યક્તિ હતી જેણે દેશના વિવિધ રજવાડાઓને એકતાના દોરમાં જોડી દીધા હતા.તેમના નિશ્ચયને કારણે જ તેમને ભારતના લોખંડી પુરુષનું બિરુદ આપવામાં આવ્યું હતું.આ વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે PM નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું અને તેને 2018 માં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદ્ક વાતાવરણ સર્જાયું

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કેવડિયા અને સાગબારા ડેડિયાપાડા પંથકમાં વરસાદ નોંધાયો હતો. ગત રાતથી જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને કેવડિયામાં ધીમી ધારે વરસાદ સતત પડ્યો છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને ચારેકોર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. રાજ્યના પ્રવાસ સ્થળ તરીકે દેશ અને વિશ્વભરમાં નામના મેળવેલા કેવડિયા […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા મૈયાની આરતીમાં હવે લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું ઉમેરાશે

રાજપીપળાઃ રાજ્યમાં સરદાર સરોવર ડેમ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુમાં પર્યટન ક્ષેત્રના વિકાસને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ આ રમણિય સ્થળની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ ઉમેરાવવા જઈ રહ્યું […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક

અમદાવાદઃ  કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભારતના રમત ગમતના મંત્રી સાથે બે દિવસ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટે ખાતે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મીડિયા કન્વીનીર ડો.યજ્ઞેશ દવે તેમજ પ્રદેશના હોદેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશમાં ખેલ […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવેલા સુપ્રસિદ્ધ સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ પસંદગી થઇ

અમદાવાદ:આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર ખાતે આવલા મૈસૂર પેલેસમાં યોગ દિવસની ઉજવણીમાં નેતૃત્વ સંભાળશે. વડાપ્રધાનનું  સંબોધન DD નેશનલ અને DD ચેનલો પર સવારે 6.40 થી 7.00 કલાક સુધી પ્રસારિત કરવામાં આવશે.મૈસૂરમાં ડિજિટલ યોગ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે જેમાં અગાઉના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઓ પર પ્રકાશ પાડવામાં આવશે અને તેમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં સિંહ બાળ સિમ્બા અને રેવાની મસ્તી કરતી તસવીરો વાયરલ

રાજપીપળાઃ સરદાર સરોવર ડેમની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ આજુબાજુના વિસ્તારોનો પ્રવાસન તરીકે સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સફારી પાર્કમાં સિંહબાળનો મસ્તી કરતા વિડિયો વાયરલ થયો હતો. સફારી પાર્કના કર્મચારીઓ પણ બન્ને સિંહબાળની સારીએવી દેખરેખ રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકતાનગર કેવડિયાની જંગલ […]

ઈચ્છિત પરિણામો માટે બધા હિતધારકોએ મધ્યસ્થી તરફ સકારાત્મક વલણ દર્શાવવું જોઈએઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે, ગુજરાત હાઇ કૉર્ટ દ્વારા આયોજિત મધ્યસ્થતા અને માહિતી ટેકનોલોજી પરની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કાનૂની પ્રેક્ટિશનર તરીકેના તેમના દિવસોને યાદ કર્યા હતા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મગજમાં કબજો જમાવનાર એક મુદ્દો ‘ન્યાય […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ, 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ  એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code