1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા મૈયાની આરતીમાં હવે લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું ઉમેરાશે

રાજપીપળાઃ રાજ્યમાં સરદાર સરોવર ડેમ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુમાં પર્યટન ક્ષેત્રના વિકાસને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ આ રમણિય સ્થળની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ ઉમેરાવવા જઈ રહ્યું […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક

અમદાવાદઃ  કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભારતના રમત ગમતના મંત્રી સાથે બે દિવસ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટે ખાતે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મીડિયા કન્વીનીર ડો.યજ્ઞેશ દવે તેમજ પ્રદેશના હોદેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશમાં ખેલ […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવેલા સુપ્રસિદ્ધ સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ પસંદગી થઇ

અમદાવાદ:આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર ખાતે આવલા મૈસૂર પેલેસમાં યોગ દિવસની ઉજવણીમાં નેતૃત્વ સંભાળશે. વડાપ્રધાનનું  સંબોધન DD નેશનલ અને DD ચેનલો પર સવારે 6.40 થી 7.00 કલાક સુધી પ્રસારિત કરવામાં આવશે.મૈસૂરમાં ડિજિટલ યોગ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે જેમાં અગાઉના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઓ પર પ્રકાશ પાડવામાં આવશે અને તેમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં સિંહ બાળ સિમ્બા અને રેવાની મસ્તી કરતી તસવીરો વાયરલ

રાજપીપળાઃ સરદાર સરોવર ડેમની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ આજુબાજુના વિસ્તારોનો પ્રવાસન તરીકે સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સફારી પાર્કમાં સિંહબાળનો મસ્તી કરતા વિડિયો વાયરલ થયો હતો. સફારી પાર્કના કર્મચારીઓ પણ બન્ને સિંહબાળની સારીએવી દેખરેખ રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકતાનગર કેવડિયાની જંગલ […]

ઈચ્છિત પરિણામો માટે બધા હિતધારકોએ મધ્યસ્થી તરફ સકારાત્મક વલણ દર્શાવવું જોઈએઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે, ગુજરાત હાઇ કૉર્ટ દ્વારા આયોજિત મધ્યસ્થતા અને માહિતી ટેકનોલોજી પરની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કાનૂની પ્રેક્ટિશનર તરીકેના તેમના દિવસોને યાદ કર્યા હતા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મગજમાં કબજો જમાવનાર એક મુદ્દો ‘ન્યાય […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ, 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ  એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયધિશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકા ને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે. ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના સંયુક્ત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા 49 પ્રાણીઓ મોતને ભેટ્યા

અમદાવાદ: વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રવાસીઓને આકર્ષવા માટે ફરવાલાયક સ્થળો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જંગલ સફારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જંગલ સફારીમાં વિદેશથી અનેક પક્ષીઓ અને પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. પરંતુ વિદેશથી લાવવામાં આવેલા ઘણાબધા પ્રણીઓને વાતાવરણ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેસુડાના વૃક્ષો પર ફુલોથી ચાદર છવાતાં પ્રવાસીઓ માટે બન્યું આકર્ષકનું કેન્દ્ર

વડોદરા: ફાગણમાં કેસુડાના ફૂલનું ખુબ મહત્વ હોય છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કેસુડાના વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વસંત ઋતુ શરૂ થતા જ કેસુડાના ફૂલની ચાદર છવાઈ ગઈ છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં કેસુડા ટૂર માટે ત્રણ  રૂટ તૈયાર કરાયા છે. પ્રવાસીઓ કેસુડાના ફૂલની સાથે ટ્રેકિંગ કરી શકે તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશન પર ઈલે.વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

રાજપીપળાઃ કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગ્રીન કોરીડોરથી જ લોકો પહોંચી શકશે. ક્ષેત્રને પ્રદુષણથી બચાવવા માટે રેલવેનાં એકતાનગર સ્ટેશને 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેવડિયા રેવલે સ્ટેશનનું નવુ નામ એકતાનગર પવામાં આવ્યું છે. એકતાનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code