પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે, તથ્યો બદલાશે નહીં: ભારત
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ રક્ષા અભિયાનો પર ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ કરવા મામલે ભારતે પાડોશી દેશ પર “જૂઠ” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી. રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવાનો પોતાનો […]


