વડોદરામાં રવિવારે પણ કચેકટર કચેરી ચાલુ રાખવા મહેસૂલ મંત્રીનો નિર્દેશ
                    અમદાવાદઃ ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી. તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતા. દરમિયાન રવિવારના દિવસે વડોદરા જિલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવા નિર્દેશ કર્યો છે. રાજ્યમાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા વિવિધ વિભાગોમાં અરજીઓની સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારના દિવસે વડોદરા જીલ્લા કલેકટર કચેરીને […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

