હિજાબનું સમર્થન કરનારી મલાલાને પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓની પિડા કેમ દેખાતી નથી ?
નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર હવે દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. દરમિયાન નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે, હિજાબમાં છોકડીઓને સ્કૂલ જતા રોકવી ભયાવહ છે. બીજી તરફ પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરીને તેમનું બળજબરી પૂર્વક ધર્માંતરણ અને મુસ્લિમ યુવાનો સાથે લગ્ન […]