સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો માટે ખાસ ટ્રેન દોડાવવા રજુઆત
ભાવનગર જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે, દિવાળીના તહેવારોમાં પરિવારો પોતાના માદરે વતન આવતા હોય છે, સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશને કરી રજુઆત ભાવનગરઃ શહેર અને જિલ્લાના અનેક લોકો પરિવાર સાથે સુરતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. અને દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે માદરે વતન આવતા હોય છે. ત્યારે સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન ખાસ ટ્રેન દોડાવવા […]