વડોદરામાં સુરસાગર તળાવમાં વર્ષો બાદ બોટિંગનો પ્રારંભ, જાણો ક્યા સમયે મળશે લાભ
વડોદરાઃ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શહેરીજનોને ફરવા લાયક અનેક સ્થળોનું નિર્ણાણ કરાયું છે. બહારગામથી આવનારા લોકો પણ કમાટી બાગ સહિત સ્થળોની અવશ્ય મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે શહેરના સુરસાગર તળાવમાં બોટિંગની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ તો વર્ષો પહેલા બોટિંગની સુવિધા હતી. અને શહેરીજનોને તેનો લાભ મળતો હતો. પરંતુ એક બોટ […]