1. Home
  2. Tag "Swinging Minaret"

અમદાવાદની ઓળખસમા ઝૂલતા મિનારાને મરામત કરીને ફરીથી શરૂ કરાશે,

અમદાવાદ: શહેરની ઓળખસમા ઝૂલતા મિનારા મરામત કરીને ફરીવાર શરૂ કરવામાં આવશે. ઝૂલતા મિનારાનું પણ સમારકામ કરી ફરી રિસ્ટોર કરવાનું આયોજન કરાયુ છે. ઝૂલતા મિનારા જે છેલ્લા કેટલાય સમયથી મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જર્જરિત હાલતમાં થયેલા આ મિનારાનું સમારકામ થાય તે જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code