હિમાચલના સિરમૌરમાં અગ્નિકાંડ: એક જ પરિવારના 6 લોકો જીવતા ભૂંજાયા
નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ગત મધ્યરાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નૌહરાધાર વિસ્તારના તલાંગના ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગતા ત્રણ બાળકો સહિત કુલ 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ તમામ લોકો મકાનમાં જીવતા ભૂંજાયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યો છે. ડીસી સિરમૌર પ્રિયંકા વર્માએ […]


