સુપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં ઝાલાવાડી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવાશે
લોકમેળામાં છત્રી સજાવટ, ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા જેવી કુલ 31 સ્પર્ધા યોજાશે, રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે વિવિધ સ્પર્ધાનું આયોજન, પ્રથમ, દ્વીતિય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અપાશે સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન નજીક તરણેતર ગામે યોજાતા લોકમેળો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તરણેતરનો ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.ત્યારે […]