અમદાવાદ મ્યુનિ.શાળાના શિક્ષકોને કોવિડમાં કામ કર્યાનું મહેનતાણું ક્યારે ચુકવાશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડને શિક્ષકોને પણ કોરોનાની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. કોરોના થયો ત્યારથી મેડીકલ – પેરામેડીકલ સ્ટાફ સાથે શિક્ષકો પણ કામે લાગ્યા હતા.મ્યુનિ. સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકોને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે શિક્ષકોને હવે કોવિડ […]


