1. Home
  2. Tag "Telangana"

પક્ષપલટા કેસમાં એક અઠવાડિયામાં તેલંગાણાના સ્પિકરને નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટે કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે તેલંગાણા વિધાનસભાના કેસ પર કડક વલણ અપનાવ્યું, જેમાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ BRSમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા 10 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરાઈ. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે તેલંગાણા વિધાનસભાના સ્પીકરને ચેતવણી આપી હતી કે જો એક અઠવાડિયામાં નિર્ણય નહીં આવે તો તેને કોર્ટનો તિરસ્કાર ગણાશે. ગયા વર્ષે તેલંગાણા […]

તેલંગાણામાં માઓવાદી સંગઠનને મોટો ઝટકો, આઠ લોકોએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી: તેલંગાણા માઓવાદી સંગઠનને વધુ એક મોટો ઝટકો આપતા, રાજ્ય સમિતિના બે ટોચના નેતાઓ સહિત આઠ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, પરંતુ સૂત્રો અનુસાર આ બધા માઓવાદીઓએ બે દિવસ પહેલા ગુપ્ત રીતે આત્મસમર્પણ કર્યું હતું. સોમવારે સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. BKSR ડિવિઝન કમિટીના સેક્રેટરીએ […]

તેલંગાણાના હોસ્ટેલમાં ડિનર પછી 50 થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ

હૈદરાબાદ: તેલંગાણાના જોગુલામ્બા ગડવાલમાં એક સરકારી છાત્રાલયમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિભોજન કર્યા પછી 50 થી વધુ વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડી ગયા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના ધર્મવરમ, ઇટિક્યાલા મંડલના એક છાત્રાલયમાં બની હતી. બધા બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે […]

તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને તેલંગાણા સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીને મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની તેલંગાણા સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. તેલંગાણા રાજભવન ખાતે આયોજિત એક સમારોહમાં, રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ મુખ્યમંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ નેતાઓની હાજરીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને શપથ […]

તેલંગાણાઃ વીજળી અધિકારીના પરિસરમાં ACBના દરોડા, રૂ. 2 કરોડ જપ્ત

બેંગ્લોરઃ તેલંગાણામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ વીજળી વિભાગના અધિકારીના પરિસરમાં દરોડા પાડ્યા. આ દરમિયાન અધિકારીઓને 2 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા, જે જપ્ત કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના અધિકારીઓ મંગળવાર સવારથી સહાયક વિભાગીય ઈજનેર આંબેડકર અને તેમના સંબંધીઓના ઘરો અને પરિસરમાં તપાસ કરી રહ્યા છે. હૈદરાબાદના મણિકોંડા વિસ્તારમાં ADE (સહાયક વિભાગીય ઇજનેર) તરીકે કામ કરતા […]

તેલંગાણાઃ ભાજપ સમર્થિત ઉમેદવારે MLC ચૂંટણી જીતી

તેલંગાણા વિધાન પરિષદના શિક્ષક મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર જીત્યા અને અન્ય શિક્ષક મતવિસ્તારમાંથી એક અપક્ષ ઉમેદવાર વિજયી બન્યો હતો. ભાજપ સમર્થિત મલકા કોમરૈયા મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર શિક્ષક મતવિસ્તારમાંથી જીત્યા અને અપક્ષ ઉમેદવાર શ્રીપાલ રેડ્ડી પિંગિલીએ વારંગલ-ખમ્મામ-નાલગોંડા શિક્ષક મતવિસ્તારમાંથી જીત મેળવી. ત્રણ વિધાન પરિષદ બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ હેઠળ બેલેટ પેપર દ્વારા મતદાન […]

તેલંગાણામાં કાર રોડ ઉપરથી ઉતરીને તળાવમાં ખાબકી, પાંચના મોત

હૈદરાબાદઃ તેલંગાણાના યાદાદ્રી ભુવનગિરી જિલ્લામાં સવારે એક કાર તળાવમાં ખાબકી હતી.. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટના આજે સવારે ભૂદાન પોચમપલ્લી સબ-ડિવિઝનના જલાલપુર વિસ્તારમાં બની હતી. છ વ્યક્તિઓનું એક ગ્રુપ કાર દ્વારા હૈદરાબાદથી ભૂદાન પોચમપલ્લી જઈ રહ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તેજ […]

તેલંગાણામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબાર, છના મોત

બે મહિલા કેડર સહિત છ માઓવાદી ઠાર મરાયાં આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત સિકંદરાબાદઃ તેલંગાણાના ભદ્રાહી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના સભ્યો વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં માઓવાદી સંગઠનની બે મહિલા કેડર સહિત છ માઓવાદીઓના મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને તરફથી થયેલા ગોળીબારમાં તેલંગાણા પોલીસની નક્સલ […]

તેલંગાણાઃ ભાજપના ઉમેદવાર માધવી લતાએ મહિલા મતદારનો નકાબ દૂર કરાવતા વિવાદ

નવી દિલ્હીઃ તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા બીજેપી ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસ આઈપીસીની કલમ 171C, 186, 505(1)(C) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ મલકપેટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. માધવી લતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલિંગ બૂથની મુલાકાત દરમિયાન […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code