તમિલનાડુઃ મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના,વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત
મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય કર્યું શરુ ચેન્નાઈ:તમિલનાડુના તંજાવુરમાં કાલીમેડુ સ્થિત એક મંદિરમાં 10 લોકોને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા છે.આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું […]