ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાયું: સીએમ યોગી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ સાંપ્રદાયિક અથડામણ નહીં થઈ હોવાનો દાવો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યો હતો. તેમજ જ નહીં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી […]


