1. Home
  2. Tag "test"

કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધારે કરાયાં ટેસ્ટ

દિવસઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 9.15 લાખ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાના લગભગ 62.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ દેશમાં કોરોના રિકવરી રેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં રિકવરી રેટ 98 ટકાથી […]

કોરોના મહામારીઃ અમદાવાદમાં સરકારી અને ખાનગી લેબમાં 26.5 લાખ કોરોના ટેસ્ટ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવામાં આવતા હતા. દરમિયાન અત્યાર સુધીમાં અમદાવાદની સરકારી અને ખાનગી લેબમાં લગભગ 26.5 લાખ ટેસ્ટ થયાં છે. આમ અમદાવાદીઓએ કોરોના ટેસ્ટ પાછળ એક અંદાજ અનુસાર લગભગ 150 કરોડથી વધારેનો ખર્ચ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં […]

ગુજરાતમાં હવે કોરોનાના વેરિયન્ટની ચકાસણી થશે, સેમ્પલ પૂણે કે અન્ય સ્થળે નહીં મોકલાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં  કોરોના વાઇરસના બંધારણ અંગેના તેના વેરિઅન્ટની ચકાસણીની સુવિધા ઊભી કરાઇ છે. સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટર (GBRC) થકી આ વ્યવસ્થા ઊભી કરી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હોવાની પુષ્ટિ થઇ […]

ગોવામાં 5મી જૂલાઈ સુધી કર્ફ્યુઃ બહારથી આવતા લોકોનો કરાશે કોરોના ટેસ્ટ

મુંબઈઃ ભારત સહિત દુનિયા ઉપર હવે કોરોનાના હેલ્ટા પ્લસ વેરિએન્ટનો ખતરો ઉભો થયો છે. તેમજ દુનિયાના 85 દેશોમાં આ વેરિએન્ટ મળ્યો હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટના 10થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી અન્ય પડોશી રાજ્યો વધારે સક્રીય થયાં છે. ગોવામાં તા. 5મી જુલાઈ સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યું છે. તેમજ ગોવાની સરહદ […]

ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર સતર્કઃ પૂણેની લેબમાં રોજ ટેસ્ટ માટે મોકલાય છે 30થી 40 સેમ્પલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે ધીરે-ધીરે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાંથી કોરોનાના કેડ્ટા વેરિયન્ટ મલી આવતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં રોજના 30 થી 40 સેપ્મલ […]

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મળ્યું કોરોનાનું સંક્રમણ

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર ધીમી પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, તાજેતરમાં જ ગંગા નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યા બાદ હવે અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતની નદીઓ પણ કોરોનાથી મુક્ત નહીં હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં કોરોના […]

ભારતમાં કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગમાં કરાયો વધારો, એક સપ્તાહમાં 1.3 કરોડ ટેસ્ટ કરાયાં

દિલ્હીઃ દેશમાં કોવિડ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ દેશમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પીએમ મોદીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતગાર કરાયા હતા કે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ […]

યુનિ.ના માઈક્રોબાયોલોજી વિભાગમાં કોરોના માટે RT-PCR સુવિધા હોવા છતાં ટેસ્ટ કરાતા નથી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના રોજ 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.  બીજી તરફ રેપિડ ટેસ્ટ માટેની કીટ ખુટી રહી છે. તે ઉપરાંત RT-PCR ટેસ્ટ માટે લોકોને મસમોટો ખર્ચ કરવો પડે છે. ત્યારે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યાં છે. જ્યાં ટેસ્ટ માટેના સાધનો પણ ધુળ ખાઈ રહ્યાં છે. જે યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી, લાઇફ સાયન્સ, ક્લિનિકલ […]

કોરોનાના માટેના ડોમમાં ટેસ્ટિંગ કિટ્સના અભાવથી લોકોની હવે ડ્રાઈવથ્રુ ટેસ્ટમાં ભીડ ઉંમટી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજીબાજુ સામાન્ય લક્ષણો હોય તો પણ લોકો સોમે ચાલીને કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશને ઘણાબધા સ્થળોએ કોરોનાના ટેસ્ટ માટે ડોમ ઊભા કર્યા છે. પરંતુ ડોમમાં ટેસ્ટ કિટની અછતના કારણે અહીં કરાતા ટેસ્ટ ઘટી ગયા છે. બીજી તરફ, શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર થતાં ડ્રાઈવ થ્રૂ ટેસ્ટમાં મોટી સંખ્યામાં […]

કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધીમાં 27 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, મેડિટકલ સ્ટાફની અછત સહિતની ફરિયાદો ઉઠી છે. દરમિયાન દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોને વેન્ટિલેટર્સ ફાળવ્યાં છે. ગુજરાતને 1600 જેટલા વેન્ટિલેટર્સ ફાળવવામાં આવ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code