ગાંધીનગરમાં રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, અગ્રણીઓએ શુ કહ્યું, જાણો
ગાંધીનગર, 27 જાન્યુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં રામકથાના મેદાનમાં ગત મધરાત બાદ 3 વાગ્યે ઠાકોર ક્ષત્રિય સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એક્તા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યુ હતું. ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓએ પોતાના […]


