ગુજરાતમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને કર મુક્ત કરાઈ
અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર આવેલા થિએટરમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકરે ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સાથે આ ફિલ્મ નિહાળી હતી. ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો આધારિત બનેલી આ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ છે. ફિલ્મ નિહાળવાના પ્રસંગે અમદાવાદના […]