પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને સંપૂર્ણ યુદ્ધની આપી ધમકી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા ચાર દિવસમાં ભારત દ્વારા કરવામાં આવેલી આક્રમક કાર્યવાહી બાદ, આપણી પાસે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે લોકોને કોઈ શંકા ન હોવી જોઈએ કે પાકિસ્તાન યુદ્ધના […]