1. Home
  2. Tag "Today"

IPL 2024: ગુવાહાટીમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આજે થશે ટક્કર

નવી દિલ્હીઃ ગુવાહાટીમાં આજે સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સ ટીમ હાલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ ટીમ એક જીતીને ટોપ ચારમાં પહોંચવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સની ટીમ પહેલા જ પ્લે-ઓફમાંથી બહાર થઈ ગઈ છે. IPL ક્રિકેટમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર […]

આપણે ઉજ્જવળ આવતીકાલ માટે આજે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની સહભાગિતા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક ચર્ચા અને નિર્ણયોને મજબૂત કરશે. વર્ષ 2019માં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં તેની પ્રભાવશાળી વૃદ્ધિ […]

PM મોદી આજે ગોવાની મુલાકાતે, વૈશ્વિક ઓઇલ અને ગેસના સીઇઓ-નિષ્ણાતો સાથે વાતચીત કરશે

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ મંગળવારે ગોવાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:30 વાગ્યે ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટરનું ઉદઘાટન કરશે. સવારે લગભગ 10:45 વાગ્યે તેઓ ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં ભાગ લેશે. ઊર્જાની જરૂરિયાતોમાં અવિરતતા હાંસલ કરવી એ પ્રધાનમંત્રીનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. […]

પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ આજથી સાગર પરિક્રમા કાર્યક્રમ યોજાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ 10મી જાન્યુઆરી 2024 થી 11મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા- XII કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઇવેન્ટ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ અને અન્ય હિતધારકોને પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને […]

આજે તુલસી પૂજન દિવસ, જાણો તુલસી પૂજાનું વિશેષ મહત્વ

આજે સમગ્ર દુનિયામાં જ્યાં પણ સનાતનીઓ વસવાટ કરે છે તેઓ તુલસી પુજન દિવસની ઉજવણી કરી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબજ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીજીનું સ્વરુપ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે, જે ઘરમાં તુલસીનો છોડ છે તે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. આવા ઘરમાં રહેતા લોકોના જીવનમાં […]

અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન, 57 કૂંડ તૈયાર કરાયા, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે,

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 4 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખશે. SRP અને રેપિડ એક્શનની ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. આજે દિવસ દરમિયાન ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી […]

રથયાત્રાઃ સરસપુરમાં આજે બે લાખથી વધુ ભક્તો ભોજન લેશે, રૂમભરીને બુંદી-ફુલવડીનો પ્રસાદ તૈયાર

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાનના મોસાળ સરસપુરમાં તો ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓ થનગની રહ્યા છે. અને રથયાત્રામાં જોડાયેલા બે લાખથી વધુ ભાવિકો માટે ભોજન માટે 14 રસોડાઓમાં રસોઈ બનાવવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે આજે અષાઢી બીજના દિને ભગવાન […]

આજે પૃથ્વી સૂર્યની સૌથી નજીક, વર્ષમાં એકવાર પેરિહેલિયનની સ્થિતિ સર્જાય છે

દિલ્હીઃ આજે 4 જાન્યુઆરી, 2022ના રોજ પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ માર્ગમાં ફરતી વર્ષના સૌથી નજીકના બિંદુએ હશે. મંગળવારે બપોરે બંને વચ્ચેનું આ અંતર ઘટીને 14.71 કરોડ કિમી થયું હોવાનું જાણવા મળે છે. વર્ષમાં એકવાર પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવે છે, ખગોળશાસ્ત્રમાં તેને પેરિહેલિયન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 14.96 કરોડ […]

ગુજરાતઃ 8500થી વધારે ગ્રામ પંચાયતમાં ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે 8500થી વધારે ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. લગભગ 74.70 ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. જ્યારે પાંચ ગ્રામ પંચાયતમાં વિવિધ કારણોસર ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતોમાં આજે મતદાન થયું હતું. આવતીકાલે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં 8500થી વધારે ગ્રામ પંચાયતમાં […]

આજે પુષ્ય નક્ષત્ર, ચોપડાં, સોના-ચાંદી અને વાહનો ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં પણ ઘરાકી જોવા મળી રહી છે. આવતી કાલે 28મી ઓક્ટોબરને ગુરુવારના રોજ દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. દિવાળીનાં શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code