1. Home
  2. Tag "Tourists"

ગુજરાતઃ 3 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ડબલ થઈ, 2022માં 12 કરોડ ટુરીસ્ટોએ લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં ધાર્મિક સ્થળોની સાથે જ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, કચ્છનું સફેદ રણ, અંબાજી, ગીર અભ્યારણ, બનાસકાંઠાના રીંછ અભ્યારણ તથા મોઢેરા સૂર્યમંદિર સહિતના સ્થળો ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. પ્રવાસન સ્થળોના વિકાસને પગલે પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં છ કરોડ પ્રવાસીઓ […]

ગુજરાતઃ 5 વર્ષમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી.કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી […]

સ્પેન, દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલે ચીનના પ્રવાસીઓના કોવિડ-19 પરિક્ષણ પર ભાર મુક્યો

નવી દિલ્હીઃ WHOના વડાએ ચીનના કોવિડ-19 ના વ્યાપક ફેલાવના જવાબમાં પ્રતિબંધો દાખલ કરનારા દેશોના નિર્ણયને ‘સમજી શકાય તેવું’ ગણાવ્યું છે. બેઇજિંગ તરફથી માહિતીના અભાવને ધ્યાનમાં રાખીને, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ ચીનને દેશમાં રોગચાળાની સ્થિતિ પર સ્પષ્ટ પ્રકાશ પાડવા વિનંતી કરી છે. બેઇજિંગ દ્વારા તેની શૂન્ય-કોવિડ નીતિના નિર્ણય પછી ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ કોરિયા અને […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટેની સુવિધામાં વધારો કરાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓમાં રેકર્ડબ્રેક વધારો નોંધાયો છે. દરમિયાન પ્રવાસીઓની સુવિધા વધારવા માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ પર મહિનાઓથી કામ ચાલી રહ્યું છે. વર્ષ 2023માં મુસાફરોને એરપોર્ટમાં બંને ટર્મિનલ મોટા, નવા પાર્કિંગ, મુસાફરો લેવા મુકવા માટેનો નવો રસ્તો અને મુસાફરોના આગમન તથા પ્રસ્થાન માટેના નવા દ્વાર જોવા મળશે. સૂત્રોના […]

કોરોના સંકટઃ ચીન સહિતના દેશથી આવતા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ફરજિયાત કરાયો

નવી દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત લહેરની આશંકાએ કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડ તથા હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જરૂરી છે. આરોગ્ય વિશેષકોએ જણાવ્યું હતું કે, આગામી 40 દિવસ ભારત માટે મહત્વના રહેવાના છે. […]

સુરત એરપોર્ટ પર ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો

સુરતઃ મેગાસિટી ગણાતા સુરત એ સમૃદ્ધ શહેર ગણાય છે. શહેરના એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી દેશના મોટાભાગના મહાનગરો સાથે એક કનેક્ટીવીટીથી જોડાયેલું છે. પ્રવાસીઓથી ધમધમતા રહેતા એરપોર્ટ પર આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-2021ની સરખામણીમાં 2022માં પેસેન્જરોની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માટે સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગ […]

નાતાલની રજાઓને લીધે દ્વારકામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં, હોટલો, ધર્મશાળાઓ હાઉસફુલ

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવે છે. જેમાં દિવાળીના વેકેશન બાદ હવે નાતાલના મીની વેકેશનમાં પ્રવાસીઓ પ્રવાહ છેલ્લા બે દિવસથી શરૂ થયો છે. દ્વારકાના તમામ નિવાસમાં બુકિંગ આવી જતા દ્વારકાના બદલે લોકો જામનગર, પોરબંદર વિગેરે જગ્યાએ યાત્રિકો રોકાણ કરીને પણ દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે. દ્વારકાના તમામ હોટલો, ગેસ્ટહાઉસ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ માટે હવે માસ્ક ફરજિયાત, સરકારે ગાઈડલાઈન જાહેર કરી

રાજપીપળાઃ  ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતાં અગમચેતીના ભાગરૂપે સાજ્ય સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરીને તકેદારી રાખવા લોકોને અપિલ કરી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક પહેર્યા વિનાના પ્રવાસીઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષ 2023ને આવકારવા માટે ઘણા પ્રવાસીઓ  સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા […]

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી […]

કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરાતાં પ્રવાસીઓની સંખ્યામાં થયો બમણો વધારો

ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકાથી પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ટૂરિઝમ વિભાગની કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવા કેમ્પેઈનથી વિદેશના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસને લીધે સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહે છે. ખાસ કરીને દિવાળીથી માર્ચ સુધીના સમયગાળામાં જિલ્લાની સુંદરતા માણવા માટે લાખોની સંખ્યમાં પ્રવાસીઓ આવતા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code