1. Home
  2. Tag "Train Service"

ભાવનગરથી સીધી દિલ્હી સુધી ટ્રેન સેવા શરૂ કરવા MP શક્તિસિંહ ગોહિલે કરી માગ

ભાવનગર, 12 માર્ચ 2026: MP Shaktisinh demands to start direct train service from Bhavnagar to Delhi પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને લાંબા રૂટ્સની ટ્રેનો ફાળવવામાં અન્યાય થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ભાવનગર રેલવે ટર્મિનસથી રાજધાની દિલ્હીને સીધી જોડતી ટ્રેન સેવા શરૂ કરવાની માંગણી કરી હતી. શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો […]

ભાવનગરથી સોમનાથ અને પોરબંદરની હવે સીધી ટ્રેન સેવા મળશે, રેલવે મંત્રીએ કરી જાહેરાત

ભાવનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરથી સોમનાથ અને ભાવનગરથી પોરબંદર સુધીની બે ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ભાવનગરથી હરિદ્વાર સુધીની ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ વધુ બે ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરના લોકોને સોમનાથ દર્શન માટે જવા ટ્રેનની સુવિધા મળશે. હાલ ભાવનગર- જેતલસર વચ્ચે દોડતી દૈનિક ટ્રેનને વેરાવળ – સોમનાથ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code