1. Home
  2. Tag "trouble for farmers"

બનાસકાંઠાના અમીરગઢમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી

વહેલી સવારથી યુરિયા ખાતર મેળવવા ડેપો પર ખેડૂતોની લાઈનો લાગી, રવિ સીઝનની વાવણી ટાણે જ ખાતરની તંગી સર્જાઈ, સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા ખેડૂતોએ માગ કરી, પાલનપુરઃ જિલ્લાના ખેડૂતો યુરિયા ખાતરની તંગીને લીધે પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સારા વરસાદ બાદ રવિસીઝનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code