1. Home
  2. Tag "Turkey-Syria"

તૂર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં 1.5 મિલયન લોકો બન્યાં બેઘર, મૃત્યુઆંક 50 હજારને પાર પહોંચ્યો

નવી દિલ્હીઃ તુર્કી અને સીરિયામાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ હજુ પણ બચાવની કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં બંને દેશમાં 50 હજારથી વધારેના મૃત્યુ થયા છે અને મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ લાખો લોકો ઈજાગ્રસ્ત થયાં છે. બીજી તરફ ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં હાલ જીવન જરૂરી વસ્તુઓ ભારત સહિતના દુનિયાના વિવિધ […]

તૂર્કી-સિરીયામાં ઓપરેશન દોસ્ત પૂર્ણઃ સ્થાનિકોએ આભાર વ્યક્ત કરીને સેવાના કાર્યને વધાવ્યું

નવી દિલ્હીઃ તુર્કી અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધારે લોકોના મોત થયાં છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ મુશ્કેલીમાં મુકાયેલા તૂર્કી-સીરિયાની પ્રજાની મદદ માટે આગળ આવી હતી. એનડીઆરએફ અને તબીબોની ટીમ બંને દેશમાં રાહત કામગીરી માટે ગઈ હતી. ભારતીય બચાવ ટીમની પ્રશંસા તૂર્કી અને સિરીયાની પ્રજા તથા દુનિયાના વિવિધ દેશોએ કરી […]

તુર્કી-સિરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 46 હજારને પાર, 20 લાખથી વધારે લોકો બન્યા બેઘર

નવી દિલ્હીઃ તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં હજુ મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 46 હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. હજુ કાળમાટ નીચેથી લોકોથી લોકોને જીવીત કાઢવામાં આવી રહ્યાં છે. ભૂકંપમાં હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત કરી છે. બંને દેશોમાં ભૂકંપમાં 84 હજાર ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે એટલું જ નહીં 20 […]

તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે ‘મહાવિનાશ’,અત્યાર સુધીમાં 77,00 થી વધુ લોકોના મોત, 43,000 જેટલા ઘાયલ

દિલ્હી:તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક 7.8-તીવ્રતાના ધરતીકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક 7,700 ની ઉપર પહોંચી ગયો છે કારણ કે તૂટી પડેલી ઇમારતોમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા હતા.તે જ સમયે, લગભગ 42,259 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જો કે ભૂકંપના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.બચાવ કાર્યકર્તાઓ હજારો ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે.વિશ્વભરના […]

તુર્કી-સીરિયામાં પ્રલયથી મહાવિનાશ,3400થી વધુ લોકોના મોત,3500 મકાનો થયા જમીનદોસ્ત

દિલ્હી:તુર્કીમાં સોમવારે એક પછી એક ત્રણ ભૂકંપથી દેશ હચમચી ગયો હતો.એકલા તુર્કીમાં અત્યાર સુધીમાં 1651 લોકોના મોત થયા છે અને સીરિયામાં પણ મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો છે. આ ભૂકંપના કારણે તુર્કીમાં 11000થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સોમવારે તુર્કીમાં ત્રણ આંચકાના કારણે ગભરાટ ફેલાયો હતો. સોમવારે સાંજે તુર્કીમાં ત્રીજો ભૂકંપ આવ્યો હતો. […]

તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી,અનેક લોકોના મોત,ઘણી ઇમારતોને નુકસાન 

દિલ્હી:તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી.દક્ષિણપૂર્વ તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે.બંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયી થઈ છે.તુર્કીમાં અત્યાર સુધીમાં 76 લોકો માર્યા ગયા છે જ્યારે સીરિયામાં 42 લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code