1. Home
  2. Tag "un"

દુષ્પ્રચાર કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાનના મોંઢામાંથી નીકળી સચ્ચાઈ, જમ્મુ-કાશ્મીરને માન્યું ભારતીય રાજ્ય

અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનનો ચચરાટ પાકિસ્તાનની ભારતને વૈશ્વિક મંચ પર ઘેરવાની કોશિશ નિષ્ફળ પાકિસ્તાને જિનેવામાં યુએનએચઆરસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તો પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો માન્યો છે. યુએનએચઆરસીમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે. અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનનો ચચરાટ ખુલીને સામે આવી ગયો છે. તે દરેક મંચ પર […]

UNHRCની સામે પાકિસ્તાનની ઘેરાબંધી, બલુચિસ્તાનની તરફેણમાં ઉઠયો અવાજ

કાશ્મીર પર કાગારોળ કરનાર પાકિસ્તાનની ઘેરાબંધી યુએનએચઆરસીમાં પાકિસ્તાનની ઘેરાબંધી બલુચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વામાં માનવાધિકારોના ભંગ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ એટલે કે UNHRCનું એક મહત્વનું સત્ર સોમવારે શરૂ થઈ રહ્યું છે. આ બેઠકમાં પાકિસ્તાન પણ સામેલ થઈ રહ્યું છે, પરંતુ માનવાધિકારોને લઈને પાકિસ્તાન ખુદ ઘેરાતુ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાની સેના બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાના લોકો પર સતત […]

“UNGAની સમક્ષ જમ્મુ-કાશ્મીર મામલો રજૂ કરવા પાકિસ્તાન હિંસા ફેલાવે તેવી શક્યતા”

યુએનજીએમાં જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાન મચાવશે કાગારોળ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવી વૈશ્વિક સમુદાયનું ધ્યાન ખેંચવાનો કારસો સીમા અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈનિકોનો જમાવડો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર વૈશ્વિક સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર હિંસા વધારવાની કોશિશમાં લાગેલુ છે. ભારતીય અધિકારીઓનું કહેવુંછે કે આમ કરીને તે યુએનજીએનું ધ્યાન રાજ્ય તરફ ખેંચવા ચાહે […]

અભિનંદન: ભારતના ગુલાબી શહેર જયપુરને યુનેસ્કોએ આપ્યો વૈશ્વિક વારસાનો દરજ્જો, પીએમ મોદીએ કર્યું ટ્વિટ

નવી દિલ્હી : ઐતિહાસિક ઈમારતોથી ઘેરાયેલા શહેર અને ભારતમાં રાજસ્થાનના પાટનગર જયપુરને શનિવારે યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો મળ્યો છે. આ નિર્ણય યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિના 43મા સત્રમાં લેવામાં આવ્યો છે. આ સત્ર 20મી જૂનથી આઝારબૈજાનના બાકૂમાં ચાલી રહ્યું છે અને 10મી જુલાઈ સુધી તે ચાલુ રહેશે. જયપુર સિવાય સત્ર દરમિયાન સમિતિએ યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજની […]

આધુનિકતા અને વિકાસના વાયરાની વિપરીત અસર?: ભારતમાં 4.5 કરોડ સિંગલ મધર્સ, 12.5 ટકા સિંગલ પેરેન્ટ પરિવાર

સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 4.5 ટકા ઘરોને સિંગલ મધર્સ ચલાવી રહી છે. આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં સિંગલ મધર્સની સંખ્યા 1.3 કરોડ છે. જ્યારે આવી 3.2 કરોડ મહિલા સંયુક્ત પરિવારોમાં પણ રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટનું શીર્ષક- “પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડ વિમેન 2020” છે. તેના દ્વારા જાણકારી મળે છે […]

પાકિસ્તાનની નાપાક હરકતોથી પરેશાન અફઘાનિસ્તાને યુએનમાં કરી ફરિયાદ

પાકિસ્તાન ગત ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનની સરહદે મોર્ટાર, આર્ટિલરી અને અન્ય પ્રકારના ફાયરિંગ કરતું રહે છે. તેના સિવાય તાલિબાનો સાથે સંબંધો વધારીને પાકિસ્તાન અફઘાનિસ્તાનની આંતરીક બાબતોમાં દખલગીરી કરી રહ્યું છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનની સકરારે 22 ફેબ્રુઆરીએ એક પત્ર લખીને પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનની સરહદમાં સતત થઈ રહેલા અતિક્રમણની ફરિયાદ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code