1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો કાનૂની ગાળિયો કસાયો, 62 માફિયાઓની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળના છેલ્લા છ મહિનામાં અસામાજીક તત્વો સામે વધુ કાનૂની ગાળિયો કસાયો છે. મુખ્તાર સહિત 36 માફિયાઓ અને તેમના સાથીદારોને આજીવન કેદ અને બેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. ઉપરાંત, છેલ્લા છ મહિનામાં રાજ્યમાં ઓળખાયેલા 62 માફિયાઓની ગેરકાયદેસર રીતે કમાણી કરેલી મિલકતો જપ્ત કરીને તોડી પાડવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

ઉત્તરપ્રદેશમાં બળાત્કારીઓ સામે થશે આકરી કાર્યવાહી, હવે નહીં મળે આગોતરા જામીન

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે બળાત્કારીઓને સામે આકરી કાર્યવાહીને લઈને કવાયત શરૂ કરી છે. વિધાનસભામાં ગુરુવારે ચોમાસું સ્તર દરમ્યાન મહિલા ધારાસભ્યો માટે ખાસ દિવસ હતો. આ દિવસ ખાલી મહિલા ધારાસભ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. આ દરમિયાન વિધાનસભામાં યુપી સરકાર દ્વારા સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યા બાદ હવે […]

યુપીમાં રાહત કાર્ય ઝડપી બનાવાના CMનો આદેશ,હવાઈ પરિક્ષણ કરીને પુરની સ્થિતિનો તાગ મેળવ્યો

ઉત્તરપ્રદેશમાં સર્જાયા પુરના દ્રશ્યો સીએમ યોગીએ કર્યું હવાઈ નિરીક્ષણ રાહત કાર્ય ઝડપી બનાવવાનો આપ્યો આદેશ લખનૌઃ- ભારે વપરસાદના કારણે ઉત્તરપ્રદેશમાં ઠેર ઠેર પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આદિત્યાનાથ યોગીએ સ્થિતિનો તાગ મેળવવા હવાઈ નિરીક્ષણ કર્યું છે આ સાથે જ બચાવ કાર્યને ઝડપી બનાવાના આદેશ પણ આપ્યા છે. રાજ્યમાં દજે હાલ પુરની સ્થિતિ સર્જાય […]

વધુ એક ઈ-વાહન આગની લપેટમાં – યુપીના બરેલીમાં ચાર્જિંગ કરતા વખતે ઈલેક્ટ્રિક બસમાં થયો વિસ્ફોટ

 બરેલીમાં ચાર્જિંગ કરતા વખતે ઈલેક્ટ્રિક બસમાં થયો વિસ્ફોટ એક વ્યક્તિનું મોત અને બે લોકો થયા ઘાયલ લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી ઈલેક્ટ્રિક વાહનોમાં બ્લાસ્ટ થવાની કે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, થોડા સમય પહેલા ઈલેક્ટ્રીક ટૂ વ્હીલરમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે હવે ઉત્તરપ્રદેશના બરેલીમાં ઈલેક્ટ્રિક બસમાં બ્લોસ્ટ થવાની ઘટના સામે આવી છે. […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે વકફ બોર્ડનો જૂનો આદેશ રદ કર્યો

લખનૌઃ યુપીની યોગી સરકારે વક્ફ બોર્ડનો 33 વર્ષ જૂનો આદેશ રદ કર્યો છે. વકફના નામે બંજર, ઉસર, ભીટા જેવી જાહેર સંપત્તિ હડપ કરનારાઓની મનમાની હવે ચાલશે નહીં. રાજ્યની યોગી સરકારે 7 એપ્રિલ 1989ના રોજ આ સંદર્ભમાં જાહેર કરાયેલા વિવાદાસ્પદ આદેશને રદ કરી દીધો છે. એટલું જ નહીં, 7મી એપ્રિલ 1989 પછી વકફ પ્રોપર્ટી તરીકે નોંધાયેલા […]

 ઉત્તરપ્રદેશના 15 જેટલા જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી – મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ કર્યું

ઉત્તરપ્રદેશમાં વરસાદને લઈને એલર્ટ સીએમ યોગીએ તંત્રને સ્ટેનબાય રહેવા જણાવ્યું લખનૌઃ- ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં છેલ્લા થોડા દિવસથી વરસાદના કરાણે ગંભીર સ્થિતિ સર્જાય હતી ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના 15 જીલ્લામાં ભઆરે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અહીં આગામી 24 કલાક માટે , રાજ્યના પૂર્વીય ભાગોમાં ઘણી જગ્યાએ ફરીથી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત […]

ઉત્તરપ્રદેશની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળી આવતા શાળામાં રજા અપાઈ

યુપીની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો તાત્કાલિક શાળામાં રજા આપી તપાસ શરુ કરાઈ લખનૌઃ-  એક તરફ કોરોનાના કેસો હજી ગયા નથી જ્યાં બીજી તરફ લદેશભરમાં મંકિપોક્સના કેસ સામે આવી રહ્યા છે તો હવે ઉત્તરપ્રદેશની શાળામાં એક સાથએ 4 જેટલા બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળઈ આવ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેરઠમાં મંકીપોક્સના ભયને કારણે, સોમવાર […]

લોકસભા 2024: અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ઉભી કરી છે. દરમિયાન વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના વિરોધમાં ભાજપની સાથે મળીને ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. પ્રગતિશીલ […]

યોગી સરકારનો મોટો આદેશ – યુપીની તમામ સરકારી હોસ્પિટલોના નામ પણ ઉર્દૂમાં લખાશે

લખનઉ:યુપીની યોગી સરકારે સરકારી હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં પણ લખવાનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સાઈનબોર્ડ અને નેમપ્લેટ પણ ઉર્દૂમાં લખવામાં આવશે.આ અંગે ચર્ચા શરૂ થઈ છે.ઉન્નાવના રહેવાસી મોહમ્મદ હારૂનની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે,હવે રાજ્યમાં હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં […]

લખનૌઃ સુપ્રસિદ્ધ લેટે હનુમાનજી મંદિરમાં વિધર્મીએ પ્રવેશીને મૂર્તિને ખંડિત કરી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌમાં ગોમતી નદીના કિનારે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવાના બહાને અંદર ઘુસેલા મુસ્લિમ શખ્સે ભગવાનની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ ધ્વજા પણ ફાડી નાખ્યો હતો. આ બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ યુવાન દારૂના નશામાં ચકચૂર હોવાનો અને માનસિક રીતે બીમાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code