ઉત્તરપ્રદેશમાં ગુનેગારો કાનૂની ગાળિયો કસાયો, 62 માફિયાઓની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ
લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળના છેલ્લા છ મહિનામાં અસામાજીક તત્વો સામે વધુ કાનૂની ગાળિયો કસાયો છે. મુખ્તાર સહિત 36 માફિયાઓ અને તેમના સાથીદારોને આજીવન કેદ અને બેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. ઉપરાંત, છેલ્લા છ મહિનામાં રાજ્યમાં ઓળખાયેલા 62 માફિયાઓની ગેરકાયદેસર રીતે કમાણી કરેલી મિલકતો જપ્ત કરીને તોડી પાડવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]


