પૂર્વ મંત્રી અને અભિનેતા ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુનું નિધન,PMએ શોક વ્યક્ત કર્યો
ચેન્નાઈ:પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ અભિનેતા ઉપ્પલપતિ કૃષ્ણમ રાજુનું રવિવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ છે. રાજુ ફિલ્મ ‘બાહુબલી’ના ફેમસ એક્ટર પ્રભાસના કાકા હતા.હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે,તે કોવિડ-19 પછીની સમસ્યાઓથી પીડિત હતા. તેમને 5 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]