1. Home
  2. Tag "uttar pradesh"

માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટનાઃ ઘાબા પર રમતી વખતે હાઈવોલ્ટેડ વિજળીના તારની ઝપેટમાં આવ્યા ત્રણ બાળકો, જેમાં બેના મોત

દેરક માતા પિતાએ આ ઘટના જોઈને શીખવું  જોઈએ  ઘાબા પર રમવા ગયેલા બાળકો વિજળીની તારના ઝપેટમાં આવ્યા બે બાળકોના કરુણ મોત નિપજ્યા લખનૌઃ-   ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં મંગળવાર એક દર્દનાક ઘટના બની હતી, જેને જોઈને દરેક માતા પિતાએ શીખવું જોઈએ કે પોતાના બાળકોનું હેંમશા ધ્યાન રાખે. વાત જાણે એમ છે કેજૌનપુર જીલ્લાના એક જ પરિવારના […]

બાઈકના EMIથી બચવા યુવાને આચર્યું આવુ કૃત્યઃ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

આરોપીએ બાઈક ચોરીની નોંધાવી હતી ફરિયાદ બાઈકના સ્પેરપાર્ટસ અલગ કરીને ઘરના આંગણામાં દાટ્યાં હતા પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો દિલ્હીઃ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક ભેજાબાજે ફાઈનાન્સ ઉપર બાઈક લીધા બાદ તેના હપ્તા ના ભરવા પડે અને ક્લેમ પાસ કરાવવા માટે બાઈક ચોરીનું તરક્ટ રચ્યું હતું. જો કે, પોલીસની તપાસમાં હકીકત સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી […]

યુપીના મહોબામાં પીએમ મોદી આજે ‘ઉજ્જવલા યોજના 2.0’ નો વર્ચ્યૂઅલ રીતે આરંભ કરશે, આ પ્રસંગે પેટ્રોલિયમ મંત્રી સાથે સીએમ યોગી હાજર રહેશે

પીએમ મોદી આજે ઉજ્જવલા યોજના  2.0 નો કરશે આરંભ યુપીના મહોબામાં સીમ યોગી સહીત પ્રેટોલિયમ મંત્રીની હશે હાજરી   લખનૌઃ આજરોજ 10 ઓગસ્ટના દિવસે પીએમ મોદી ઉત્તર પ્રદેશની વીરભુમિ ગણાતા મહોબામાં ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો માટે ઉજ્જવલા 2.0 નું વર્ચ્યુઅલ રીતે શુભઆરંભ કરશે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ […]

યુપીના ઈતિહાસમાં પહેલી વખત ગુનેગારોમાં ડર જોવા મળે છેઃ PM મોદીએ સીએમ યોગીના કર્યા વખાણ

પીએમ મોદીએ યુપીના કાયદા અંગે સીએમ યોગીની કરી સરાહના કહ્યું ઈતિહાસમાં પહેલી વખત ગુનેગારો ડરી રહ્યા છે   લખનૌઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને સંબોધી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ રાજ્યની યોગી સરકારની ખૂબ પ્રશંસા કરી હતી. યોગી સરકારના કાયદાઓને લઈને યુપીમાં જે પરિવર્તન આવ્યું […]

ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદલાશેઃ આ શહેરનું નામ બદલી ચંદ્રનગર કરાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અનેક વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. ફિરોઝાબાદ જિલ્લાનું નામ ટુંક સમયમાં જ બદલવામાં આવે તેવી શકયતા છે. આ માટે જિલ્લા પંચાયત દ્વારા પ્રસ્તાવ પણ પાસ કરી દેવાયો છે. ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવાની વિચારણા ચાલી રહી છે. ફિરોઝાબાદ જિલ્લા પંચાયતના અધ્યક્ષ […]

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં ઉતરપ્રદેશ સૌથી મોખરે,સાડા ચાર કરોડ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું

દેશમાં કોરોના વેક્સિનેશનમાં સૌથી આગળ યુપી 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું નવા કેસોમાં જોવા મળી રહ્યો છે સતત ઘટાડો લખનઉ:કોવિન પોર્ટલના ડેટા મુજબ ઉત્તરપ્રદેશ કોવિડ -19 રસીના 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર એકમાત્ર રાજ્ય બન્યું છે. ઉત્તરપ્રદેશમાં ચાર લોકોમાંથી એક વ્યક્તિએ કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે સરકારી માહિતી […]

યુપીમાં ભયાનક અકસ્માત સર્જાયોઃ રસ્તા પર ઉભેલી ડબલ ડેકર બસને બેકાબૂ ટ્રકે અડફેટે લેતા 18 યાત્રીઓના મોત

ઉત્તપપ્રદેશમાં ટ્રક બની કાળનો કોળીયો રસ્તા પર ઊભેલી બસને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા   લખનૌઃ ઉત્તર પ્રદેશ રાજ્યના બારાબંકી જીલ્લામાં રામસનેહી ઘાટ થાણે વિસ્તારમાં લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવે પર એક દૂ્ટના સર્જાઈ છે, મળતી માહિતી મુજબ મોડી રાતના અંદાજે 1 વાગ્યેને 30 મિનિટે આ હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના […]

ઉત્તરપ્રદેશઃ કેરલ,મહારાષ્ટ્ર સહીતના 11 રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર

યુપીમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો માટે નવા નિયમો કેરલ, મહારાષ્ટ્ર સહીત 11 રાજ્યો પર નવા નિયમો લાગુ કરાયા લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે,જો કે દેશમાં ત્રીડજી લહેરની શંકાઓ પણ મોટા પાયે સેવાઈ રહી છે ત્યારે 3 ટકાથી વધુ પોઝિટિવિટી રેટવાળા 11 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ આવનારા લોકો માટે શનિવારથી નવા નિયમો […]

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત નાજુકઃ વેન્ટિલેટર સપોર્ટ  પર રાખવામાં આવ્યા

યુપીના પૂર્વ સીએમની તબિયત નાજૂક તબિયકત વધુ બગડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા   લખનૌઃ છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત અસ્વસ્થ જોવા મળી રહી છે, તેઓ 4  જુલાઈના રોજથી લખનૌ સ્થિત એસજીપીજીઆઈ હોસ્ટિલમાં સારવાર હેઠળ છે, ત્યારે આજરોજ મળતી માહિતી મુજબ કલ્યાણ સિંહની તબિયત વધુ ખરાબ થઈ હતી,  બુધવારની રાતથી તેઓને વેન્ટિલેટર […]

કાનપુરમાં રોડની સાઈડમાં પકોડી અને પાનનો ગલ્લો ચલાવતા લગભગ 256 લોકો પાસે કરોડોની સંપતિઃ GSTના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

દિલ્હીઃ કાનપુરમાં રોડની સાઈડમાં પાન, ક્રિસ્પી, ચાટ અને સમોસા વેચનારા 256 લોકો રસ્તાની પાસે કરોડોની સંપતિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીંનાના કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓ પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે ફળો વેચનારા ઘણા લોકોની પાસે સેંકડો વીંઘા ખેતીની જમીન પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિગ ડેટા સોફ્ટવેર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code