1. Home
  2. Tag "uttar pradesh"

ધર્માંતરણ રેકેટઃ આરોપીઓ કોડવર્ડની ભાષામાં કરતા હતા વાતો

લખનૌઃ ઉત્તરપ્રદેશના ધર્માંતરણ રેકેટમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ સાત પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. હાલ આ કોડવર્ડને ડિકોડ કરીને તેનો મતલબ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, એક કોડ ‘કોમ કા કલંક’ હજુ સુધી પોલીસ સામે માથાનો દુઃખાવો બન્યો છે. તેમજ તેને સમજવાના પ્રયાસ કરી રહ્યાં છે. એક […]

ધર્માંતરણ રેકેટઃ આરોપી જહાંગીર આલમ ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા ધર્મ પરિવર્તન પ્રકરણમાં સ્થાનિક પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાયેલી છે. દરમિયાન આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી જહાંગીર આલમ ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલા લોકોના ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમગ્ર રેકેટ એક ચેઈનની જેમ ચલાવવામાં આવતું હતું. આરોપી મન્નુ યાદવ પોતાના સાથી આદિત્ય સહિતના લોકોના […]

ઓપરેશન ક્લીનઃ યોગી સરકારે ગુનેગારો પાસેથી કરોડોની સંપતિ જપ્ત કરી

લખનૌઃ દેશમાં એક સમયે ગુનાખોરીમાં ઉત્તરપ્રદેશનું નામ મોખરે આવતું હતું. જો કે, યોગી આદિત્યનાથની ભાજપ સરકારમાં ગુનાખોરીને ડામવા માટે ઓપરેશન ક્લીન ચલાવવામાં આવી રહ્યું છે. ગેંગસ્ટર મુખ્તાર અંસારી સહિત 25 માથાભારે ગુનેગારો પાસેથી ગેંગસ્ટર એક્ટ હેઠળ રૂ. 11.28 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. યોગી સરકાર દ્વારા ઓપરેશન ક્લીન અંતર્ગત જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારી […]

લો લોબો, બરેલીમાં માસ્ક પહેર્યા વગર બેંકમાં આવનારા ગ્રાહક ઉપર સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ

ગ્રાહકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો બરેલીઃ ઉત્તરપ્રદેશમાં કોરોના કાળમાં માસ્ક અને સમાજીક અંતર સહિતના જરૂરી નિયમોનું પાલન ફરિયાત કરાયું છે. દરમિયાન બરેલીમાં રેલવે સ્ટેશન પાસે આવેલી બેંકમાં પાસબુકના કામ અર્થે ગયેલા ગ્રાહક સાથે સિક્યુરીટી ગાર્ડની તકરાર થઈ હતી. જેમાં ગાર્ડે ફાયગિંર કરતા ગ્રાહક ગંભીર […]

સ્માર્ટ સિટી રેન્કિંગઃ- ઉત્તરપ્રદેશમાં તાજસિટી આગ્રા પ્રથમ સ્થાને, સમગ્ર દેશમાં પાંચમાં નંબર પર

સ્માર્ટી સિટીમાં દેશમાં આગ્રા પાંચમાં સ્થાને ઉત્તર પ્રદેશમાં પ્રથમ સ્થાન પર તાજસિટી ચમક્યું લખનૌઃ-  ઈન્ડિયા સ્માર્ટ સિટી કોન્ટેસ્ટમાં ઉત્તર પ્રદેશમાં આગરાએ પ્રથમ સ્થાવ મળએવ્યું છે, જ્યારે સમગ્ર દેશભરમાં આગ્રા પાંચમાં સ્થાન પર જોવા મળ્યું છે,આગ્રા સ્માર્ટ સિટીને બેસ્ટ ઇન કન્સ્ટ્રક્શન એન્ડ માઇક્રો સ્કિલ સેન્ટરના ઓપરેશનનો એવોર્ડ મળ્યો છે,આ સહીત આગ્રાને ફાસ્ટ ટ્રેક શહેરો માટે અને […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]

15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશેઃ ખાસ ટ્રેનમાં કાનપુર જશે

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી શુક્રવારે ટ્રેનથી ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પોતાના સ્થળ પહોંચશે. જ્યાં તેઓ મિત્રો અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરનારા સહપાઠિયોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા જ કાનપુર રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ  ઉપર આવાગમન બંધ કરાશે. 15 વર્ષ બાદ પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશે. વર્ષ 2006માં તત્કાલિકન રાષ્ટ્રપતિ કલામજીએ રેલવે યાત્રા કરી હતી. […]

ઉત્તરપ્રદેશઃ ધર્મ પરિવર્તનને આરોપીઓ સાઈલેન્ટ જીહાદ તરીકે ઓળખતા, ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયા બાદ યુપી પોલીસના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નોઈડા ડેફ સોસાયટીમાં અભ્યાસ કરતા 12-15 જેટલા મુકબધિર યુવાનોને લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં મુક-બધિરને જ નિશાન બનાવવામાં આવતા હતા. આરોપીઓએ ધર્મ પરિવર્તનને સાઈલેન્ટ જીહાદ નામ આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. […]

ઉત્તર પ્રદેશ સરકારનું એલાન – નોઈડા શૂટિંગ રેંજનું નામ શૂટર દાદી ચંદ્રો તોમરના નામ પર રાખવામાં આવશે

નોઈડા શૂટિંગ રેંજનું નામ શૂટર દાદી પર રખાશે યૂપી સરકારે કરી જાહેરાત   લખનૌઃ- ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં જ એક મહત્વનું એલાન કર્યું છે, જે મુજબ જાણીતા શૂટર દાદી તરીકે પ્રખ્યાત ચંદ્રો તોમરના નામ પર નોઈડા શૂટિંગ રેન્જનું નામ રાખવાની ઘોષણા કરી છે. આ માટે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે,ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં […]

ધર્મ પરિવર્તનની ઘટનાઃ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરતો સાધુ સમાજ

આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી 24 કલાકમાં જ ફાંસીની સજા આપવી જોઈએઃ સાધુ સમાજ લખનૌઃ યુપી એટીએસની ટીમે લખૈનામાં ધર્મ પરિવર્તન કરનારાના બે મૌલવીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન ધર્માંતરણના મામલે અયોધ્યાના સંતોએ આરોપીઓને સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો લાવવા માટે માંગણી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code