1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે કાવડ સંઘો સાથે યોજેલી બેઠક બાદ  કાવડ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો

યોગી સરકારનો મહત્વનો નિર્ણય કોરોનાની સ્થિતિને જોતા કાવડયાત્રા રદ કરી આ પહેલા કોર્ટે પણ યાત્રા ન યોજવા જણાવ્યું હતું   લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી કાવડ યાત્રાને લઈને અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે હવે યાત્રાને લઈને યુપી સરકારે કાવડ યુનિયનો સાથે વાતચીત કર્યા બાદ મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં લેતા  […]

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

ઉત્તરપ્રદેશઃ મંડુવાડીહ સ્ટેશન હવે બનારસના નામથી ઓળખાશે

વારાણસીઃ ભારતીય રેલવેએ કાશીવાસીઓને મોટી ભેટ આપી છે. મંડુવાડીહ સ્ટેશનનું નામ બદલીને બનારસ કરી દેવાયું છે. બનારસ રેલ ઈન્જર કારખાના નજીક પૂર્વોત્તર રેલવે અંતર્ગત આવતા આ સ્ટેશનના પ્લેટફોર્મથી લઈને મુખ્ય ભવન પર બનારસના નામના બોર્ડ પણ લગાવી દેવાયાં છે. નવા બોર્ડ હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ઉર્દૂમાં બનારસ લખેલું છે.   મંડુવાડીહ રેલવે સ્ટેશનનું નામ બદલીને […]

ઉત્તરપ્રદેશઃ આતંકવાદીઓને મદદ કરનારા ચાર આરોપીઓની અટકાયત

લખનૌઃ આતંકવાદી સંગઠન અલકાયદા સમર્પિત અંસાર ગજવાતુલ હિંદના બે સક્રિય સભ્યોની ધરપકડ બાદ તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. તેમજ તેમને મદદ કરનારા ચાર શખ્સોને પણ ઉત્તરપ્રદેશ પોલીસ અને એટીએસની ટીમે કાનપુર અને લખનૌથી ઝડપી લીધા છે. સુત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં કેટલાક લોકોના નામ ખુલતા એટીએસ અને પોલીસની ટીમે લખનૌ સુધી તપાસ લંબાવી હતી. […]

ઉત્તરપ્રદેશમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પીએમ મોદી કરશે ઉદ્દઘાટન, વારાણસીની લેશે મુલાકાત

પીએમ મોદી જશે વારાણસીની મુલાકાતે અનેક યોજનાનું કરશે ઉદ્દઘાટન મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ કરશે મુલાકાત લખનઉ:વડાપ્રધાન 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. અંદાજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો […]

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ત્રણ યુવાન ઉપર બે વાઘે કર્યો હુમલોઃ બે યુવાનોના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનો ઉપર અચાનક ઝાડીમાંથી આવેલા વાઘે હુમલો કર્યો હતો. વાઘના હુમલામાં બેના મોત થયાં હતા. જ્યારે એક યુવાન ઝાડ ઉપર ચડી જતા તેનો જીવ બચી ગયો હતો. વાઘના ખોફથી ડરેલો યુવાન આખી રાત  ઝાડ ઉપર જ વિતાવી હતી. વાઘના હુમલાથી ગભરાઈ ગયેલા વિકાસ નામના યુવાને જણાવ્યું […]

ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન કંટ્રોલનો કાયદો લાવશે

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ગુજરાત સરકાર પણ જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાનું વિચારી રહી છે. ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ (જનસંખ્યા નિયંત્રણ બિલ)નો પહેલો ડ્રાફ્ટ જાહેર કરવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલી શકે છે. ગુજરાત સરકારે આ પ્રકારના કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ […]

ભારતના આ રાજ્યના CMને ઓસ્ટ્રેલિન સાંસદે પોતાના દેશમાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી

ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો ઉત્તરપ્રદેશ મોડેલના ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યાં વખાણ ટ્વીટ કરીને પોતાના દેશ લઈ જવાની વ્યક્ત કરી ઈચ્છા લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોડલના વખાણ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ યુપી સીએમના કામથી એટલા પ્રભાવિત થયાં છે કે તેમણે […]

પૂર્વ ઉત્તરપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટે આપી દસ્તક – એમબીબીએસની વિદ્યાર્થીનીમાં આ વાયરસની પૃષ્ટિ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ પૂર્વ ઉત્તરમાં ડેલ્ટા પ્લસ વાયરસની પુષ્ટિ એમબીબીએસની સ્ટૂડન્ટમાં આ વાયરસ જોવા મળ્યો લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થતા જ ડેલ્ટા વેરિએન્ટનો ભય હવે ફેલાઈ રહ્યો છે, પૂર્વીય ઉત્તરપર્દેશમાં કોરોના સૌથી ભયંકર વેરિએન્ટ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થઈ છે. ગોરખપુર અને દેવરિયાના બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પુષ્ટિ થઈ […]

ઉત્તરપ્રદેશમાં હવે પહેલા ઘોરણથી જ સંસ્કૃતનો સમાવેશઃ શિક્ષણ વિભાગ સાંસ્કૃતિ રાષ્ટ્રવાદનો પાયો મજબૂત બનાવશે

હવે યૂપીમાં સંસ્કૃત પહેલા ઘોરણથી જ ભણાવાશે વિદ્યાર્થીઓ પાયો બનશે મજબૂત   લખનૌઃ- મૂળભૂત શિક્ષણ પરિષદની શાળાઓમાં હવે પ્રથમ વર્ગથી સંસ્કૃત ભાષા શીખવવામાં આવશે. આ સાથે જ વૈદિક ગણિતનો અભ્યાસ વર્ગ 4-5 માં કરવામાં આવશે. દેશના રાજકીય નકશામાં થયેલા પરિવર્તન થકી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને A 35 રદ થયા પછીની પરિસ્થિતિ વિશે માહિતી પણ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code